આજે બુદ્ધ પુર્ણિમાનો દિવસ – જાણો તેનું ખાસ મહત્વ, અને ભગવાન બુદ્ધ વિશેની કેટલીક વાતો
આજે બુદ્ધ પુર્ણિમાનો દિવસ ભગવાન બુદ્ધેઘણા જીવન જીવવાના મંત્ર આપ્યા દિલ્હીઃ- દર વર્ષે વૈશાખ મહિનાની પૂર્ણિમાની તારીખે, ભગવાન બુદ્ધની જન્મજયંતિનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. બૌદ્ધ ધર્મ અનુસાર ભગવાન બુદ્ધનો જન્મ વૈશાખ પૂર્ણિમાની તારીખે થયો હતો. હિંદુ ધર્મમાં, ભગવાન બુદ્ધને વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે, તેથી આ તારીખે હિંદુ અને બૌદ્ધ ધર્મના […]