1. Home
  2. Tag "business"

કોરોનાની અસરઃ વાહનોના વેચાણમાં થયો 50 ટકાથી વધુનો ઘટાડો

દિલ્હીઃ દેશમાં કોરોના કેસમાં વધારો થતા મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં લોકડાઉન અને કર્ફ્યુનો અમલ કરવામાં આવ્યો હતો. તેમજ કેટલાક આકરા નિયમો લાદવામાં આવ્યાં હતા. જેની અસર વેપાર-ધંધા ઉપર પણ પડી છે. બીજી તરફ મે મહિનામાં દરેક પ્રકારના વાહનોના રિટેલ વેચાણમાં ગાબડું પડ્યું હોવાનું જાણવા મળે છે. મે મહિનામાં વાહનોના વેચાણમાં 55 ટકા જેટલું ગાબડું પડ્યુનું જાણવા […]

હાઉસિંગ માર્કેટમાં આ વર્ષે પણ મંદી રહેવાની શક્યતા

હાઉસિંગ માર્કેટમાં જોવા મળી રહી છે મંદી આ વર્ષે પણ મંદી રહેવાની શક્યતા ઘરોના ભાવમાં જોવા મળી શકે છે ફેરફાર અમદાવાદ:  દેશ અને વિશ્વમાં જે રીતે કોરોનાવાયરસનું સંક્રમણ જોવા મળ્યું છે તેને લઈને તમામ ધંધા ઠપ થઈ ગયા હોય તેવુ લાગી રહ્યુ છે. લોકોને પહેલા જેવો વેપાર અને ધંધો મળતો નથી તેના કારણે ધંધાદારીઓને ભારે […]

હિલ સ્ટેશન સાપુતારામાં શનિ-રવિમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા, સ્થાનિક ધંધાર્થીઓ ખૂશખૂશાલ

આહવા: ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતા સરકારે કેટલાક નિયંત્રણો લાદ્યા હતા.જેમાં મોટાભાગના પ્રવાસન સ્થળો બંધ કરવામાં આવ્યા હતા. હવે કોરોનાના કેસ ઘટતા પ્રવાસન સ્થળોએ પુનઃ પ્રવાસીઓ માટે છૂટછાટ અઆપવામાં આવી રહી છે. રાજ્યનું સૌથી ફેમસ હિલ સ્ટેશન બે મહિનાના ગાળા બાદ સહેલાણીઓ માટે ખુલ્લુ મૂકાયું છે. કોરોનાનો કહેર વધતા સાપુતારા હિલસ્ટેશન બે મહિના સુધી બંધ રહ્યું […]

વેપાર-ધંધા શરૂ કરવાની મંજુરી નહીં અપાય તો વેપારીઓ 18મી બાદ દુકાનોના શટર્સ ખોલી નાંખશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને કારણે મીની લોકડાઉન લાદવામાં આવ્યુ છે. આવશ્યક ચીજ-વસ્તુઓ સિવાય તમામ બજારો બંધ છે. રોજગાર-ધંધા બંધ હોવાથી વેપારીઓને ખૂબ નુકશાની વેઠી રહ્યા છે. હવે કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે વેપારીઓ દુકાનો ખોલવાની માગણી કરી રહ્યા છે. કેટલાક વેપારી સંગઠનોએ તો એવી ચીમકી આપી દીધી છે કે, જો 18મી મે બાદ દુકાનો ખોલવાની […]

પાકિસ્તાનમાં અનેક લોકોએ ભીક્ષાવૃતિને વ્યવસાય તરીકે અપનાવ્યો

દિલ્હીઃ આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપવા પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખરીબ છે. ત્યારે અહી મોટી સંખ્યામાં લોકો ભીક્ષાવૃતિને વ્યવસાય તરીકે અપનાવી રહ્યાં હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ રાવલપીંડી ટ્રાફિક પોલીસે વ્યાવસાયિક ભીખારીઓને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કર્યું છે. તેમજ એક જ મહિનામાં 1269 જેટલા ભીખારીઓને પોલીસે ઝડપી લીધા છે. તેમજ ભીખારીઓને ભીખ નહીં આપવા લોકોને […]

હાઉસિંગ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં ચેન્નાઇ પ્રથમ ક્રમાંકે, દિલ્હી-NCR સૌથી પાછળ

સમગ્ર દેશમાં ઘરના ખરીદદારો માટે પ્રોજેક્ટમાં વિલંબ સૌથી મોટી સમસ્યા દિલ્હી NCR અને મુંબઇમાં આ સમસ્યા સૌથી વધુ પ્રવર્તિત NCRમાં  100થી 500 યુનિટ વચ્ચેના હાઉસિંગ પ્રોજેક્ટને પૂર્ણ કરવાનો સરેરાશ સમય 6 વર્ષ નવી દિલ્હી:  સમગ્ર દેશમાં ઘર ખરીદવા માંગતા લોકો માટે પ્રોજેક્ટમાં વિલંબ થવો એ સૌથી મોટી સમસ્યા બનીને ઉભરી છે. દિલ્હી NCR અને મુંબઇ […]

RBI એ વ્યાજદરો યથાવત્ રાખ્યા, રિવર્સ રેપો રેટ પણ બરકરાર

  – RBI ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં MPC ની યોજાઈ બેઠક – વ્યાજદરો યથાવત્ રાખવાનો લેવાયો નિર્ણય – રિવર્સ રેપો રેટ પણ 3.3 ટકા પર બરકરાર આજે ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ ની અધ્યક્ષતા હેઠળ મોનેટરી પોલિસી કમિટીની બેઠક યોજાઇ હતી. છ સભ્યોની મોનેટરી પોલિસી કમિટીએ વ્યાજદરો યથાવત્ રાખવાનો નિર્ણય લીધો છે. જો કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code