1. Home
  2. Tag "Cabinet Minister Lakshmi Narayan"

ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મથુરામાં થયો હોવાથી મંદિર પણ અહીં જ બનશેઃ ઉત્તરપ્રદેશના કેબિનેટ મંત્રી

લખનૌઃ ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર મથુરામાં નહી તો શું પાકિસ્તાનના લાહોર બનશે તેમ ઉત્તરપ્રદેશના કેબિનેટ મંત્રી લક્ષ્મી નારાયણે જણાવ્યું હતું. ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશન પ્રસાદ મૌર્ય તથા અન્ય એક મંત્રીએ મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભુમિ પરિસરમાં સ્થિત મુગલકાળના શાહી ઈદગાહના સ્થળે (જેને ભગવાન શ્રી કૃષ્ણનું મૂળ જન્મસ્થળ માનવામાં આવે છે) મંદિર બનાવવાના મુદ્દે નિવેદન કર્યું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code