ચાંદલોડિયામાં 50 મકાનો વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વિના તોડી પડાતા વિરોધ
અમદાવાદ, 11 જુન, 2026 : Protest against demolition in Chandlodia શહેરના ચાંદલોડિયા વોર્ડમાં છેલ્લા ચાર દાયકાથી રહેતા 50 જેટલા રહિશોના મકાનો કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વિના તોડી પાડતા મ્યુનિસિપલ કોર્પોરેશનની ડિમોલિશન કામગીરી સામે સ્થાનિક રહીશોએ ઉગ્ર મોરચો માંડ્યો છે. ચાંદલોડિયાના મહાદેવનગર વિભાગ 1માં રોડ કપાતના નામે ઉત્તર-પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા […]


