1. Home
  2. Tag "chardham yatra 2021"

કેદારનાથ માટે 1 ઓક્ટોબરથી હેલી સેવા થશે શરૂ,શ્રદ્ધાળુઓને દરરોજ 200 ઈ-પાસ આપવામાં આવશે

1 ઓક્ટોબરથી કેદારનાથ માટે હેલી સેવા શરૂ યાત્રાળુઓને દરરોજ 200 ઈ-પાસ અપાશે નાગરિક ઉડ્ડયન વિભાગે કરી તૈયારી દહેરાદૂન:ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા શરૂ કરી દેવામાં આવી છે.જેથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે મોટી સંખ્યામાં યાત્રાળુઓએ આવવાની શરૂઆત પણ કરી દીધી છે. જેને પગલે અહીંનું પર્યટન ક્ષેત્ર પણ ફરી ધમધમવા લાગ્યું છે. ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code