હવે ઔરંગાબાદ છત્રપતિ સંભાજીનગર તરીકે ઓળખાશે,ઉસ્માનાબાદનું નામ પણ બદલાયું
ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ શહેરોના નામ બદલાયા ઔરંગાબાદ છત્રપતિ સંભાજીનગર તરીકે ઓળખાશે એમવીએ સરકારે નામ બદલવાનો લીધો હતો નિર્ણય મુંબઈ: મહારાષ્ટ્રના ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ શહેરોના નામ બદલવામાં આવ્યા છે. એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારે ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ જિલ્લાના નામ બદલીને અનુક્રમે છત્રપતિ સંભાજીનગર અને ધારાશિવ રાખવાની સૂચના બહાર પાડી છે. શુક્રવારે રાત્રે મહેસૂલ વિભાગ દ્વારા […]