1. Home
  2. Tag "Cleanliness campaign in temples"

રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા: દેશમાં મકરસંક્રાતિથી તમામ મંદિરોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવા PM મોદીની અપીલ

નવી દિલ્હીઃ રામલલાના પ્રતિષ્ઠા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામનગરી અયોધ્યાને સાફ-સુથરી બનાવવાનો સંકલ્પ લીધો છે. જેના પગલે તેમણે સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો પણ શેર કરીને અયોધ્યાને સૌથી સ્વચ્છ શહેર બનાવવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું કે, દેશભરના લોકોને પ્રાર્થના છે કે, મકરસંક્રાતિના પર્વ ઉપર નાના-મોટા તીર્થ સ્થળો ઉપર સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે. https://www.instagram.com/reel/C1n-N0WyC9I/?utm_source=ig_embed&ig_rid=9a476ecd-ffc3-4dc5-a4b1-a3aa0ee0ee16 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code