પીએમ મોદીએ રાજ્યના સીએમ પટેલ સાથે ફોનપર કરી વાત – ચક્રવાત બિપરજોયને લઈને શક્ય તમામ મદદની ખાતરી આપી
ચક્રવાત બિપરજોયને લઈને પીએમ મોદીએ ગુજરાતની ખબર પૂછી સીએમ પટેલ સાથે ફોન પર કરી વાત ગાંઘીનગરઃ- સમગ્ર દેશમાં હાલ બિપરજોય વાવાઝોડાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં પણ હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યું છે ,વાવાઝોડાને લઈને એનડીઆરએફની ટિમો તૈનાત છે તો સાથે જ દરેક સ્થિતિને પહોંચી વળવા પીએમ મોદીએ વિતેલા દિવસે ખાસ બેઠક […]


