1. Home
  2. Tag "CM Uddhav Thackeray"

ઉદ્ધવ ઠાકરેની જાહેરાત – શિવસેના રાષ્ટ્રપતિ પદ માટે એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન કરશે

મુંબઈ:શિવસેના પક્ષના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે મુંબઈના દાદરમાં શિવસેના ભવનમાં પત્રકાર પરિષદ યોજી હતી.આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જાહેરાત કરી હતી કે,શિવસેના રાષ્ટ્રપતિ પદ માટે NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન કરશે.તેમણે એમ પણ કહ્યું કે,શિવસેનાના સાંસદો કે અન્ય કોઈએ આ માટે તેમના પર કોઈ દબાણ કર્યું નથી.તેમણે સ્પષ્ટ કર્યું કે,શિવસેનાના સાંસદોની વિનંતીને માન આપીને તેમણે આ […]

મને સત્તાનો મોહ નથી, સીએમ હાઉસ છોડ્યું પરંતુ લડાઈ નહીઃ ઉદ્ધવ ઠાકરે

શિવસેના નેતાઓની બેઠક મળી આદિત્ય ઠાકરેએ પણ એકનાથ શિંદે સહિતના MLA સામે કર્યા આક્ષેપ NCP, કોંગ્રેસ અને શિવસેનામાં બેઠકોનો દોર નવી દિલ્હીઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર ઉપર સંકટના વાદળો ઘેરાયાં છે. એકનાથ શિંદે સહિત 38 જેટલા શિવસેનાના ધારાસભ્યોએ નારાજગી વ્યક્ત કરી છે. દરમિયાન શિવસેના, કોંગ્રેસ અને એનસીપીમાં બેઠકનો દોર શરૂ થયો છે. આજે શિવસેનાની બેઠક […]

અમે સત્તા માટે ક્યારેક ગદ્દારી કરી નથી અને ક્યારેય કરીશું નહીંઃ શિવસેનાના નારાજ નેતા એકનાથ શિંદે

મુંબઈઃ મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે નારાજગી વ્યક્ત કરનારા શિવસેનાના ધારાસભ્ય અને નેતા એકનાથ શિંદેનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, અમે સત્તા માટે ક્યારે ગદ્દારી કરી નથી અને ક્યારેય ગદ્દારી કરીશું નહીં. શિંદે ઉપરાંત અન્ય 29 ધારાસભ્યો પણ ઠાકરે સરકારથી નારાજ હોવાનું હાલ સુરતની એક હોટલમાં રોકાયાં હોવાનું […]

લાઉડસ્પીક મામલે રાજ ઠાકરેએ બાલા સાહેબનો વીડિયો પોસ્ટ કરી ઉદ્ધવ ઠાકરેને કર્યાં સવાલો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે મનસેના વડા રાજ ઠાકરેએ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર દૂર કરવાની માંગણી કરી રહ્યાં છે. તબીજી તરફ સરકાર અને પોલીસ આ વિવાદને શાંત પાડવાના પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન રાજ ઠાકરેએ શિવસેનાના સુપ્રીમો બાલા સાહેબ ઠાકરેનો લાઉડસ્પીકરને લઈને વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને શિવસેના ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. pic.twitter.com/S0t3vi9X48 — […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code