1. Home
  2. Tag "commencement"

રાજયમાં 12 જૂનથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ, 9.77 લાખ વિદ્યાર્થીઓને બાલવાટિકામાં પ્રવેશ અપાશે

અમદાવાદઃ રાજ્યના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ-2003થી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન વધારવા શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવની ૧૮ મી શૃંખલા આગામી તા. ૧૨ થી ૧૪ જૂન-ર૦ર૩ દરમ્યાન યોજાશે. રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્યો, પદાધિકારીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં […]

સાગર પરિક્રમાઃ મહારાષ્ટ્રના રાયગઢથી આજથી કોનાકોના વચ્ચે પાંચમાં તબક્કાનો પ્રારંભ

નવી દિલ્હીઃ કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયે સાગર પરિક્રમા પહેલના પાંચમા તબક્કાના પ્રારંભની જાહેરાત કરી છે. 17મી મે 2023ના રોજ મહારાષ્ટ્રના રાયગઢથી શરૂ થઈને 19મી મે 2023માં કાનાકોના, ગોવામાં સમાપ્ત થઈ, આ યાત્રાનો ઉદ્દેશ્ય વિવિધ મત્સ્યઉદ્યોગ યોજનાઓ અને કાર્યક્રમો, જેમ કે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) અને કિસાન ક્રેડિટ કાર્ડ્સ (KCC) દ્વારા માછીમારો અને […]

સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા B A , B COM, સેમે-2 સહિતની પરીક્ષાનો પ્રારંભ, પ્રશ્નપત્રો ઓફલાઈન મોકલાયા

રાજકોટઃ ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં હાલ પરીક્ષાની મોસમ ચાલી રહી છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બીએ,બીકોમ સેમેસ્ટર-2 સહિત વિવિધ વિદ્યાશાખાના  67494 વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો છે. 25મી  એપ્રિલથી શરૂ થયેલી પરીક્ષામાં સૌથી વધુ બીએ સેમેસ્ટર-2 રેગ્યુલરના 16653 વિદ્યાર્થી અને એક્સટર્નલના 4014 વિદ્યાર્થી, બી.કોમ સેમેસ્ટર-2 રેગ્યુલરના 16496 વિદ્યાર્થી અને એક્સટર્નલના 831, એમએ ઓલ સેમેસ્ટર-2ના એક્સટર્નલના 3326 વિદ્યાર્થી, […]

અમદાવાદઃ હર્ષ સંઘવીએ રથપૂજન કરીને ચંદનયાત્રા સાથે રથયાત્રા ઉજવણીની તૈયારીઓ શરૂ કરાવી

અમદાવાદઃ અખાત્રીજના પવન અવસરે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી જગન્નાથ મંદિર ખાતે રથપૂજનમાં સહભાગી બન્યા હતા. તેમણે રથપૂજન કરીને ચંદનયાત્રા સાથે વિધિવત રીતે રથયાત્રા ઉજવણીની તૈયારીઓ શરૂ કરાવડાવી હતી. આ પ્રસંગે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથોનું વિધિવત રીતે પૂજન કરવામાં આવ્યા બાદ ત્રણેય રથની આરતી ઉતારવામાં આવી હતી. આ સાથે આગામી જૂન માસમાં […]

યાત્રાધામ બહુચરાજીમાં ચૈત્રી પુનમના મેળાનો પ્રારંભ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં

બેચરાજીઃ  રાજ્યના સુપ્રસિદ્ધ તીર્થધામ બહુચરાજીમાં ચૈત્રી પૂનમના ત્રિદિવસીય લોકમેળાનો આજે બુધવારે રંગેચંગે પ્રારંભ થયો હતો. આજે સવારથી જ હાથમાં લાલ ધજા અને પગપાળા સંઘો સાથે શ્રદ્ધાળુઓનો પ્રવાહ શરૂ થતાં ભક્તિમય માહોલ જામ્યો છે. જેનાં સ્મરણ માત્રથી દુ:ખ દૂર થાય છે તેવી મા બહુચરનાં પ્રાગટ્ય દિને દર્શન કરી ધન્ય બનવા હજારો શ્રદ્ધાળુઓ ઊમટી રહ્યાં છે.  માનાં […]

ગુજરાતમાં ધોરણ 3થી 8ની વાર્ષિક પરીક્ષાનો થયો પ્રારંભ, 20 મી એપ્રિલ બાદ વેકેશન

અમદાવાદઃ રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાનો આજે તા. 3 એપ્રિલને સોમવારથી પ્રારંભ થયો હતો. અમદાવાદ સહિત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં સોમવારે શાંતિપૂર્ણરીતે પરીક્ષા સંપન્ના થઈ હતી. આ પરીક્ષાનો સમય સવારે 8 વાગ્યાનો હતો. ધોરણ-3માં ગણિતની પરીક્ષા લેવામાં આવી હતી. આવતી  કાલે મંગળવારે ગુજરાતીનું […]

અમદાવાદમાં 4થી ઈન્ડિયન પ્લેનેટરી સાયન્સ કોન્ફરન્સનો પ્રારંભ

અમદાવાદઃ ઇન્ડિયન પ્લેનેટરી સાયન્સ એસોસિએશન (IPSA) 22-24મી માર્ચ દરમિયાન 4થી ઈન્ડિયન પ્લેનેટરી સાયન્સ કોન્ફરન્સ 2023નું આયોજન અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને મહાનુભાવો દ્વારા તેના લોગો અને વેબસાઈટનું અનાવરણ કરવામાં આવ્યું હતું. એસ. સોમનાથે સભાને સંબોધિત કરી અને “અવકાશ વિજ્ઞાન અને પ્લેનેટરી એક્સપ્લોરેશનમાં ભારતીય સિદ્ધિઓ” પર ઉદ્ઘાટન વક્તવ્ય આપ્યું હતું. […]

વિજ્ઞાન ગુર્જરી દ્વારા આયોજિત ગુજરાત વિજ્ઞાન સંમેલન-2023નો શુભારંભ

અમદાવાદઃ વિજ્ઞાન દ્વારા વિકાસ માટે પ્રવૃત્ત રાષ્ટ્રીય સંસ્થા વિજ્ઞાન ભારતી ગુજરાત પ્રાંતની સંસ્થા વિજ્ઞાન ગુર્જરી દ્વારા ગુજરાત વિજ્ઞાન સંમેલન 2023 (GVS 2023) હાલ યોજાઈ રહ્યું છે. તા. 28મી ફેબ્રુઆરી સુધી યોજનારા આ સંમેલનમાં વિવિધ કાર્યક્રમો જેવા કે 10 જેટલી ઓનલાઇન સ્પર્ધા, વિજ્ઞાન વર્કશોપ, કોન્ફરન્સ તથા વિજ્ઞાન ગુર્જરી વિક્રમ સારાભાઇ બેસ્ટ Phd thesis યોજાશે. આ અંગે […]

16મી ડિસેમ્બરને શુક્રવારથી કમૂર્તાનો પ્રારંભ થતાં જ લગ્નોના ઢોલ ઢબુકતા બંધ થશે

અમદાવાદઃ ગુજરાતમાં કારતક મહિનામાં તુલસી વિવાહ બાદ લગ્નગાળાની મોસમ ખીલી ઊઠી હતી. મહાનગરોથી લઈને ગામડાંઓમાં પણ ધૂમ લગ્નો યોજાતા કેટિંરિંગ, પાર્ટીપ્લોટ્સ, કેડોરેશન,ફોટોગ્રાફરોથી લઈને અનેક ધંધામાં તેજી જોવા મળી હતી. બજારોમાં પણ લગ્નગાળાની સીઝનને લીધે ઘરાકી નીકળી હતી. હવે તા.16મી ડિસેમ્બરને શુક્રવારથી કમૂર્તા બેસી જતાં હોવાથી માંગલિક પ્રસંગો યાજી શકાસે નહીં. એટલે લગ્નના ઢોલ ઢબુકતા બંધ […]

‘યંગ ઈન્ડિયા પથ બ્રેકર્સ 2022’ નેશનલ સમિટનો શુભારંભ, કેડી હોસ્પિટલના ચેરમેન અદિત દેસાઈ અને યંગ ઈન્ડિયાના ચેરમેનનું સંબોધન

અમદાવાદઃ યંગ ઈન્ડિયા પથ બ્રેકર 2.0 2022ના નેશનલ સમિટનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગ્રે કેડી હોસ્પિટલના ચેરમેન અદિત દેસાઈ અને યંગ ઈન્ડિયાના ચેરમેન તેજસ શાહ એ ઉપસ્થિત મહેમાનોને સંબોધિત કર્યા હતા, ત્યાર બાદ કલાકાર ધવલ ખત્રી દ્રારા ગણેશજીનું પેઈન્ટિંગ કરવામાં આવ્યું સાથે જ ગણેશ સ્તૃતિ કરવામાં આવી હતી. આ ઈવેન્ટના આરંભમાં અદિત દેસાઈએ જણાવ્યું હતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code