1. Home
  2. Tag "Congress leaders"

છત્તીસગઢમાં પરાજય બાદ કોંગ્રેસના નેતાઓ હાર માટે એકબીજા ઉપર કરી રહ્યાં છે આક્ષેપ

નવી દિલ્હીઃ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં કારમા પરાજય બાદ કોંગ્રેસમાં પરાજયનું ઠીકરુ એકબીજા ફોડવામાં આવી રહ્યું છે. ઘણા નેતાઓએ હારનો દોષ રાજ્યના પાર્ટીના મોટા નેતાઓ પર લગાવ્યો છે. દરમિયાન પૂર્વ ધારાસભ્ય બૃહસ્પત સિંહએ પૂર્વ ડેપ્યુટી સીએમ ટીએસ સિંહદેવ અને રાજ્ય પ્રભારી કુમારી સેલજા પર ગંભીર આરોપ લગાવીને વિધાનસભાની ચૂંટણીમાં પરાજય માયે આ બંને નેતાઓને જવાબદાર ઠેરવ્યા […]

ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓના પક્ષાંતર મુદ્દે જગદિશ ઠાકોર શું કહે છે ? જાણો

પાલનપુરઃ બિપરજોય વાવાઝોડાને પગલે બનાસકાંઠામાં પડેલા ભારે વરસાદને પગલે થયેલા નુકશાનની માહિતી મેળવવા અને અસરગ્રસ્તોની હાલચાલ પૂછવા માટે પ્રદેશ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળે ડીસા સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી. દરમિયાન મિડિયા સાથે વાતચિત કરતા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ‘જે લોકો કોંગ્રેસ છોડી જાય છે તે એવા લોકો હોય છે કે જેમની […]

ખોડલધામના નરેશ પટેલ સાથે કોંગ્રેસના પાટીદાર આગેવાનોએ વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા કરી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 50થી વધુ બેઠકો પર પાટીદારોના મતોનું સારૂએવું પ્રભુત્વ છે. ત્યારે પાટીદારોની ધાર્મિક સંખ્યાના અગ્રણીને રાજકીય પક્ષોના પાટીદાર નેતાઓ મળી રહ્યા છે.  રાજકોટમાં કોંગ્રેસના પાટીદાર નેતાઓએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે બેઠક યોજી હતી. જેમાં સ્થાનિક તેમજ પ્રદેશ કોંગ્રેસના પાટીદાર નેતાઓ હાજર રહ્યા હતા. જે બેઠક બાદ કોંગ્રેસના નેતા મનહર પટેલે જણાવ્યું […]

કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોએ એકસાથે મંદિર પહોંચીને ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા

અમદાવાદઃ ભગવાન જગન્નાથજી આજે શહેરની પરિક્રમાએ નિકળશે, શહેરમાં રથોત્સવનો અનેરો માહોલ જોવા મળી રહ્યો છે. ગુરૂવારે કોંગ્રેસના આગેવાનોએ કાર્યકર્તાઓ સાથે  મંદિર પહોચીને ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા હતા. અને રાજ્યમાં સારો વરસાદ પડે અને જનતાની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાથના કરી હતી. શહેરમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી, આજે અષાઢી બીજના દિને શહેરની પરિક્રમાએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code