1. Home
  2. Tag "Constitutional"

ભારતમાં ધર્મ હજુ પણ સામ્રાજ્યવાદી માનસિકતામાંથી મુક્ત થયો નથી: જૈનાચાર્ય યુગભૂષણસૂરીજી

દેશમાં હિન્દુ ધર્મસ્થાનો સરકારી નિયંત્રણમાંથી કેમ મુક્ત થઈ નથી શકતાં એ વિશે અનેક વખત અનેક સ્તરે ચર્ચા થતી રહી છે. રાજકીય ઈચ્છાશક્તિના અભાવે અને ક્યારેક અદાલતી ચુકાદાને કારણે મંદિરો અને ધાર્મિક પરંપરાઓ ઉપર કુઠારાઘાત થાય છે. કેરળમાં સબરીમાલા મંદિર, તમિલનાડુની થિરુપરમકુંદરમ પહાડી ઉપર વર્ષમાં એક વખત દીપમ પ્રાગટ્યની પરંપરા, તમિળનાડમાં જલિકટ્ટુ, મહારાષ્ટ્રમાં દહીં હાંડી, ગુજરાતમાં […]

ભિક્ષાવૃત્તિ વિશે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દ્વારા ઓપનહાઉસ ચર્ચા યોજાઈ

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી, 2026 – open house discussion on begging ભારતના રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે (NHRC) ‘ભિક્ષાવૃત્તિ પર પુનઃવિચાર નીતિ, વ્યવહાર અને ગૌરવ વચ્ચેના અંતરને દૂર કરવું’ વિષય પર એક ઓપન હાઉસ ચર્ચાનું આયોજન કર્યું હતું. તેની અધ્યક્ષતા NHRC, ભારતના સભ્ય ન્યાયાધીશ (ડૉ.) વિદ્યુત રંજન સારંગીએ કરી હતી. સભ્યોમાં શ્રીમતી વિજયા ભારતી સયાની; મહાસચિવ ભરત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code