1. Home
  2. Tag "CORONA"

WHOના રિપોર્ટમાં થયો ખુલાસો – કોરોનાના દર્દીઓની સારવારમાં નિષ્ફળ નિવડી ‘રેમડેસિવિર’ દવા

WHOના રિપોર્ટમાં થયો ખુલાસો કોરોનાના દર્દીઓની સારવારમાં નિષ્ફળ  ‘રેમડેસિવિર’ દવા 4 દવાઓના પરિક્ષણ  આઘારે રિપોર્ટ તૈયાર થયો સમગ્ર દેશમાં કોરોના મહામારીને લઈને અનેક વેક્સિન અને દવાઓ પર કાર્ય થઈ રહ્યું છે , આ પહેલા કોરોનાના દર્દીઓ માટે રેમડેસિવિર દવાઓ નો મહત્મ ઉપયોગ પણ કરવામાં આવ્યો છે, જોકે હવે એ વાત સાબિત થઈ ચૂકી છે કે, […]

વર્લ્ડ બેંકનો અહેવાલ -કોરોનાકાળમાં અભ્યાસ સંસ્થાઓ બંધ રહેવાથી ભારતને અબજો ડોલરનું થશે નુકશાન

શાળાઓ બંધ રહેવાથી ભારતને 40 અબજ ડોલરનું નુકસાન  વર્લ્ડ બેંકએ ભારત વિશે કહી આ વાત શાળાઓ બંધ રહેવીથી દેશને આર્થિક નુકશાન સમગ્ર વિશ્વમાં કોરોનાકાળ ચાલી રહ્યો છે,કોરોનાના વધતા જતા કેસને લઈને વિશ્વભરમાં ને ભારતમાં લોકડાઉન કરવાની ફરજ પડી હતી,ત્યાર બાદ તમામ શાળાઓ ,કોલેજો અને અનેક શૈક્ષિક સંસ્થાઓ પણ બંધ રાખવામાં આવી હતી, જેને લઈને દેશને […]

કોરોના ગ્રસ્ત ટ્રમ્પને ઉંદરમાંથી બનેલ એન્ટિબોડી આપવામાં આવી- સામાન્ય લોકો માટે આ દવા ઉપલબ્ધ નથી

 ટ્રમ્પને એ દવા આપવામાં આવી કે, જે સામાન્ય લોકો માટે ઉપલબ્ધ નથી આ દવા ઉંદરમાંથી બનેલ એન્ટિબોડી છે સમગ્ર વિશ્વ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યું છે, ત્યારે દેશની મહાસત્તા અમેરીકામાં કોરોનાનો સતત કહેર જોવા મળી રહ્યો છે ,જે કહેરે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ ઝપેટમાં લીધા છે, તેઓ હાલ સારવાર હેછળ છે. અમેરીકાનારાષ્ટ્રપતિ પ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોનાગ્રસ્ત […]

 ચીન દ્રારા રજુ કરાયેલા કોરોના અંગેના ખોટા દાવાને ભારતના વૈજ્ઞાનિકોએ નકાર્યા

 ચીન દ્રારા રજુ કરાયા હતા કોરોના અંગેના ખોટા દાવા  ભારતના વૈજ્ઞાનિકોએ આ દાવાને નકાર્યા દિલ્હીઃ-ચીન દ્રારા કોરોના મામલે અનાર નવાર ભારત પર ખોટા આરોપ લગાવવામાં આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા ચીનએ કહ્યું કે, કોરોના સંક્રમણ પહેલા ભારતમાં ફેલાયું હતું ત્યારે હવે આ બાબતે ભારતના નિષ્ણાંતોએ  ચીનના ખોટા આરોપને નકાર્યા છે. ચીન દ્વારા કરવામાં આવેલા […]

જ્યોર્જિયાની યૂનિવર્સિટીનું સંશોધન – કોરોના વાયરસને અટકાવવા માટે સ્વચ્છતાની સાથે ખુલી હવા પણ જરુરી

એક રિસર્ચ મુજબકોરોના વાયરસ અંગે થયો ખુલાસો  વાયરસને અટકાવવા માટે સ્વચ્છતાની સાથે ખુલી હવા પણ જરુરી બંઘ જગ્યાઓ અને ખરાબ વાતાવરણમાં સંક્રમણ વધુ ફેલાય છે જ્યોર્જિયા યુનિવર્સિટીએ કર્યું સંશોધન જેએએમએ ઇન્ટરનલ મેડિસિન અને ઇન્ડિયા સાયન્સ વાયરમાં રિસર્ચ પ્રકાશિત સમગ્ર વિશ્વમાં હાલ કોરોના વાયરસને લઈને અનેક સંશોઘનો અને ચર્ચાઓ થઈ રહી છે, વેક્સિનની બાબતે અનેક કામકાજ […]

સંયૂકત રાષ્ટ્રના પ્રમુખ એ ચેતવણી આપી -કોરોનાનો અંત દેખાઈ રહ્યો નથી

કોરોનાને લઈને સંયૂકત રાષ્ટ્રએ આપી ચેતવણી કોરોનાનો અંત નથી દેખાઈ રહ્યો એન્ટોનિયો ગુટેરેસ એ કોરોના બાબતે ચિંતા વ્યક્ત કરી કોરોનાથી મરનારની સંખ્યા 10 લાખને પાર સમગ્ર વિશ્વમાં કોરોનાને લઈને હાહાકાર મચ્યો છે,દરેક દેશમાં કોરોના મહામારીએ માજા મૂકી છે,જેને લઈને અનેક વૈજ્ઞાનિકો અને નિષ્ણાંતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, જો કે ભારતની વાત કરીએ તો છેલ્લા […]

પીએમ મોદી કોરોના પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ આવતીકાલે કરશે ચર્ચા

પીએ મોદી કોરોના પ્રભાવીત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે  આવતીકાલે ચર્ચા કરશે વધુ પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે થશે વાતચીત દેશમાં એક દિવસમાં 1 લાખથી વધુ દર્દીઓ સાજા થયા સ્વાસ્થ્ય મંત્રાલય દ્રારા આપવામાં આવી માહિતી દેશમાં કોરોનાનો કહેર યથાવત છે, એક તરફ કોરોના વાયરસના સતત કેસ વધી રહ્યા છે તો બીજી તરફ  કોરોનામાંથી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ […]

વિશ્વ આગળ આવનારી મહામારી માટે તૈયાર રહે – WHO ના પ્રમુખએ આપી ચેતવણી

વિશ્વ આગળ આવનારી મહામારી માટે તૈયાર રહે – WHO ઈતિહાસ ગવાહ છે અનેક મહામારી માટે આવનારી મહામારી માટે વિશ્વએ વધુ તૈયાર રહેવું પડશેે   સમગ્ર વિશ્વ હાલ કોરોના મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે, વિશ્વભરના દેશો પર કોરોનાની માઠી અસર વર્તાઈ રહી છે, સામાન્ય જનજીવન પહેલાની જેમ સામાન્ય જોવા મળી રહ્યું નથી તેવી પરિસ્થિતિ વચ્ચે વિશ્વ […]

બોલિવૂડ સ્ટાર અર્જુન કપુરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ ક્વોરોન્ટાઈન થયા

અર્જુન કપર કોરોના પોઝિટિવ ડોક્ટરની સલાહથી હોમ ક્વોરોન્ટાઈન થયા ઈન્સ્ટાગ્રામ પર જાણકારી આપી તેઓ એસિમ્પ્ટોમ્ટિક મળી આવ્યા સમગ્ર દેશમાં કોરોનાની મહામારી વર્તાઈ રહી છે ત્યારે અનેન નેતા અને બોલિવૂડ સ્ટાર પણ કોરોનાની ઝપેટમાં આવવા લાગ્યા છે ત્યારે હવે અભિનેતા અર્જુન કપુર પણ કોરોના પોઝિટિવ થયા છે.આ બાબતની જાણ એક્ટરે પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર કરી છે, […]

કોરોનાના કહેર વચ્ચે 30 સપ્ટેમ્બર સુધી નહીં ઉડે આતંરરાષ્ટ્રીય વિમાન – પ્રતિબંધ યથાવત

ઈન્ટરનેશનલ ફ્લાઈટ સેવા 30 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ પ્રતિબંધ 30 તારિખ સુધી યથાવત રહેશે કોરોનાનો કહેર જોતા લેવાયો નિર્ણય કાર્ગો ફ્લાઈટ્સ તેમજ DGCA દ્વારા સ્પેશિયલ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ નહી સમગ્ર વિશ્વામાં હજુ કોરોનાએ અટકવાનું નામ નથી લીધુ , ત્યારે કોરોના કાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય  વિમાન સેવાઓ પર પ્રતિંબધ લગાવવામાં આવ્યો હતો, જે સપ્ટેમ્બર મહિનાની શરુઆતમાં શરુ કરવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code