WHOના રિપોર્ટમાં થયો ખુલાસો – કોરોનાના દર્દીઓની સારવારમાં નિષ્ફળ નિવડી ‘રેમડેસિવિર’ દવા
WHOના રિપોર્ટમાં થયો ખુલાસો કોરોનાના દર્દીઓની સારવારમાં નિષ્ફળ ‘રેમડેસિવિર’ દવા 4 દવાઓના પરિક્ષણ આઘારે રિપોર્ટ તૈયાર થયો સમગ્ર દેશમાં કોરોના મહામારીને લઈને અનેક વેક્સિન અને દવાઓ પર કાર્ય થઈ રહ્યું છે , આ પહેલા કોરોનાના દર્દીઓ માટે રેમડેસિવિર દવાઓ નો મહત્મ ઉપયોગ પણ કરવામાં આવ્યો છે, જોકે હવે એ વાત સાબિત થઈ ચૂકી છે કે, […]


