1. Home
  2. Tag "Corruption"

કૌન બનેગા કરોડપતિમાં ભાગ લઈ ચૂકેલા મહિલા મામતલદારની ધરપકડ, જાણો કારણ

ગ્વાલિયર, 27 માર્ચ, 2026: કૌન બનેગા કરોડપતિમાં ભાગ લઈ ચૂકેલા મહિલા મામતલદારની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ ચોંકાવનારો કિસ્સો મધ્ય પ્રદેશમાંનો છે. અહીંના એક મહિલા મામલતદારની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. નવાઈની વાત એ છે કે આરોપી મામલતદાર લોકપ્રિય ટેલિવિઝન કાર્યક્રમ ‘કોણ બનેગા કરોડપતિ’ (KBC) માં સ્પર્ધક તરીકે પણ ભાગ લઈ […]

આઠમાં ધોરણના NCERTના પુસ્તકમાં ન્યાયતંત્ર વિશેનું પ્રકરણ સુપ્રીમ કોર્ટને ન ગમ્યું, કેસ ચલાવશે

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી, 2026: chapter on judiciary in the NCERT book NCERTના ધોરણ 8ના પુસ્તકમાં ન્યાયતંત્ર વિશે પ્રકરણ ઉમેરાયું તે સુપ્રીમ કોર્ટને ગમ્યું નથી અને આ બાબતની નોંધ લેવામાં આવી છે. મુખ્ય ન્યાયમૂર્તિએ આ બાબતની જાતે નોંધ લઈને નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, ન્યાયતંત્ર વિશે આવું લખવાનો કોઈને અધિકાર નથી. આઠમા ધોરણના પુસ્તકમાં ‘ન્યાયિક […]

ભ્રષ્ટાચાર, કાયદો-વ્યવસ્થા મુદ્દે રાજ્ય સરકાર ઉપર કોંગ્રેસના આકરા પ્રહાર

ડાકોર, 22 ડિસેમ્બર, 2025ઃ Congress attacks state government જનઆક્રોશ યાત્રાના બીજા તબક્કાના બીજા દિવસે કોંગ્રેસ નેતાઓએ રાજ્ય સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના નેતાઓએ ભ્રષ્ટાચાર અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિના મુદ્દે રાજ્ય સરકારની આકરી ટીકા કરી હતી. શું કહ્યું પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ? ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે જન આક્રોશ […]

મુંબઈ મીઠી નદી કૌભાંડ: રૂ.65 કરોડના ભ્રષ્ટાચારમાં વધુ બે કોન્ટ્રાક્ટરોની ધરપકડ

મુંબઈ: મુંબઈની જીવાદોરી ગણાતી મીઠી નદીમાંથી ગંદકી કાઢવાના કામમાં થયેલા આશરે  રૂ. 65 કરોડના કૌભાંડના મામલામાં મુંબઈ પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. આ ધરપકડ મીઠી નદીની સફાઈમાં થયેલા વ્યાપક ભ્રષ્ટાચાર સાથે સંબંધિત છે. મુંબઈ પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ બંને ધરપકડ કરાયેલા વ્યક્તિઓ કોન્ટ્રાક્ટર છે અને તેમની ઓળખ સુનીલ ઉપાધ્યાય (ઉં.વ.54) […]

ભારત માલા પ્રોજેક્ટ માટે જમીન સંપાદનમાં ભ્રષ્ટાચાર થયાનો સાંસદે કર્યો આક્ષેપ

સાંસદ ગનીબેન ઠાકોરનો આક્ષેપ, મળતિયાઓએ ખેડૂતો પાસેથી જમીનો ખરીદી લીધી, જંત્રી ₹1,000 થી વધુ નથી, છતાં જમીનનું મૂલ્યાંકન ₹4,500 પ્રતિ ચોરસ મીટર ગણવાયુ, સરકારે પૂરગ્રસ્તોને પુરતી રાહત સામગ્રી પહોંચાડી નથી પાલનપુરઃ ભારત માલા હાઈવે પ્રોજેક્ટ માટે બનાસકાંઠામાં ખેડૂતો પાસેથી જમીન સંપાદન કરવામાં આવી છે. ત્યારે જમીન સંપાદનમાં ભ્રષ્ટ્રાચાર થયો હોવાનો સાંસદ ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યો […]

શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની ભ્રષ્ટાચારના આરોપોમાં ધરપકડ

શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની ભ્રષ્ટાચારના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલ મુજબ, સપ્ટેમ્બર 2023 માં બ્રિટિશ યુનિવર્સિટીમાં તેમની પત્નીના સન્માનમાં આયોજિત સમારોહમાં હાજરી આપવા માટે લંડનની તેમની યાત્રા અંગે પૂછપરછ કરવામાં આવ્યા બાદ વિક્રમસિંઘેની અટકાયત કરવામાં આવી હતી. અહેવાલ મુજબ, એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમને કોલંબો ફોર્ટ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. તેમણે […]

મુંબઈ પાસપોર્ટ સેવા કેન્દ્રમાં ભ્રષ્ટાચાર અને છેતરપીંડી કેસમાં બે શખ્સોને ઝડપી લેવાયાં

મુંબઈઃ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશને ગુરુવારે લોઅર પરેલ સ્થિત પાસપોર્ટ સેવા કેન્દ્ર (PSK)માં ભ્રષ્ટાચાર અને છેતરપિંડીના સંબંધમાં 2 લોકોની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં એક જુનિયર પાસપોર્ટ સહાયક અને એક ખાનગી એજન્ટનો સમાવેશ થાય છે. બન્ને પર નકલી દસ્તાવેજોના આધારે પાસપોર્ટ જાહેર કરવાનો અને લાંચ લેવાનો આરોપ છે. CBIના જણાવ્યા અનુસાર, આ મામલો 2023-2024 […]

ભ્રષ્ટાચારને રોકવા માટે ગ્રામીણ સ્થાનિક એકમોને ફાળવવામાં આવેલા ભંડોળ પર નજર રાખવી જોઈએ: પ્રો. એસ. પી. સિંહ બઘેલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલય અને મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલયનાં રાજ્ય મંત્રી પ્રોફેસર એસ. પી. સિંહ બઘેલે નવી દિલ્હીમાં “રાજ્યોની પંચાયતોને હસ્તાંતરણની સ્થિતિ – એક સૂચક પુરાવા આધારિત રેન્કિંગ” શીર્ષક સાથે સંબંધિત અહેવાલનું અનાવરણ કર્યું હતું . આ કાર્યક્રમમાં પંચાયતી રાજ મંત્રાલયનાં સચિવ શ્રી વિવેક ભારદ્વાજ, પંચાયતી રાજ મંત્રાલયનાં અધિક સચિવ શ્રી સુશીલ […]

CBIએ ભ્રષ્ટાચાર મામલે દિલ્હી પરિવહન વિભાગનાં 6 કર્મચારીઓની કરી ધરપકડ

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.  સીબીઆઈએ દિલ્હી ટ્રાન્સપોર્ટના 6 કર્મચારીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકો પર ભ્રષ્ટાચારનો આરોપ છે. ભ્રષ્ટાચાર મામલે સીબીઆઈ એક્શન મોડમાં જોવા મળી રહી છે. હકીકતમાં, દિલ્હી-ગુડગાંવ રૂટ પર દોડતી બસો તરફથી સતત ફરિયાદો આવતી હતી કે દિલ્હી પરિવહન વિભાગના અધિકારીઓ ભ્રષ્ટાચારનો ખેલ રમી […]

કર્ણાટકના CM બાદ હવે મલ્લિકાર્જન ખડગેની મુશ્કેલી વધી, ભ્રષ્ટાચાર સહિતના મામલે લોકાયુક્તમાં ફરિયાદ

બેંગ્લોરઃ કોંગ્રેસની મુશ્કેલીઓ વધી રહી છે. પહેલા કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા અને હવે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કાયદાકીય ગૂંચવણમાં ફસાય તેમ લાગી રહ્યું છે. બીજેપી નેતા રમેશ એનઆરએ કર્ણાટક લોકાયુક્તમાં ખડગે અને અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભાજપના નેતા એનઆર રમેશે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને તેમના પરિવારના સભ્યો વિરુદ્ધ લોકાયુક્ત સમક્ષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code