1. Home
  2. Tag "Corruption"

ભારત માલા પ્રોજેક્ટ માટે જમીન સંપાદનમાં ભ્રષ્ટાચાર થયાનો સાંસદે કર્યો આક્ષેપ

સાંસદ ગનીબેન ઠાકોરનો આક્ષેપ, મળતિયાઓએ ખેડૂતો પાસેથી જમીનો ખરીદી લીધી, જંત્રી ₹1,000 થી વધુ નથી, છતાં જમીનનું મૂલ્યાંકન ₹4,500 પ્રતિ ચોરસ મીટર ગણવાયુ, સરકારે પૂરગ્રસ્તોને પુરતી રાહત સામગ્રી પહોંચાડી નથી પાલનપુરઃ ભારત માલા હાઈવે પ્રોજેક્ટ માટે બનાસકાંઠામાં ખેડૂતો પાસેથી જમીન સંપાદન કરવામાં આવી છે. ત્યારે જમીન સંપાદનમાં ભ્રષ્ટ્રાચાર થયો હોવાનો સાંસદ ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યો […]

શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની ભ્રષ્ટાચારના આરોપોમાં ધરપકડ

શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની ભ્રષ્ટાચારના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલ મુજબ, સપ્ટેમ્બર 2023 માં બ્રિટિશ યુનિવર્સિટીમાં તેમની પત્નીના સન્માનમાં આયોજિત સમારોહમાં હાજરી આપવા માટે લંડનની તેમની યાત્રા અંગે પૂછપરછ કરવામાં આવ્યા બાદ વિક્રમસિંઘેની અટકાયત કરવામાં આવી હતી. અહેવાલ મુજબ, એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમને કોલંબો ફોર્ટ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. તેમણે […]

મુંબઈ પાસપોર્ટ સેવા કેન્દ્રમાં ભ્રષ્ટાચાર અને છેતરપીંડી કેસમાં બે શખ્સોને ઝડપી લેવાયાં

મુંબઈઃ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશને ગુરુવારે લોઅર પરેલ સ્થિત પાસપોર્ટ સેવા કેન્દ્ર (PSK)માં ભ્રષ્ટાચાર અને છેતરપિંડીના સંબંધમાં 2 લોકોની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં એક જુનિયર પાસપોર્ટ સહાયક અને એક ખાનગી એજન્ટનો સમાવેશ થાય છે. બન્ને પર નકલી દસ્તાવેજોના આધારે પાસપોર્ટ જાહેર કરવાનો અને લાંચ લેવાનો આરોપ છે. CBIના જણાવ્યા અનુસાર, આ મામલો 2023-2024 […]

ભ્રષ્ટાચારને રોકવા માટે ગ્રામીણ સ્થાનિક એકમોને ફાળવવામાં આવેલા ભંડોળ પર નજર રાખવી જોઈએ: પ્રો. એસ. પી. સિંહ બઘેલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલય અને મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલયનાં રાજ્ય મંત્રી પ્રોફેસર એસ. પી. સિંહ બઘેલે નવી દિલ્હીમાં “રાજ્યોની પંચાયતોને હસ્તાંતરણની સ્થિતિ – એક સૂચક પુરાવા આધારિત રેન્કિંગ” શીર્ષક સાથે સંબંધિત અહેવાલનું અનાવરણ કર્યું હતું . આ કાર્યક્રમમાં પંચાયતી રાજ મંત્રાલયનાં સચિવ શ્રી વિવેક ભારદ્વાજ, પંચાયતી રાજ મંત્રાલયનાં અધિક સચિવ શ્રી સુશીલ […]

CBIએ ભ્રષ્ટાચાર મામલે દિલ્હી પરિવહન વિભાગનાં 6 કર્મચારીઓની કરી ધરપકડ

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.  સીબીઆઈએ દિલ્હી ટ્રાન્સપોર્ટના 6 કર્મચારીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકો પર ભ્રષ્ટાચારનો આરોપ છે. ભ્રષ્ટાચાર મામલે સીબીઆઈ એક્શન મોડમાં જોવા મળી રહી છે. હકીકતમાં, દિલ્હી-ગુડગાંવ રૂટ પર દોડતી બસો તરફથી સતત ફરિયાદો આવતી હતી કે દિલ્હી પરિવહન વિભાગના અધિકારીઓ ભ્રષ્ટાચારનો ખેલ રમી […]

કર્ણાટકના CM બાદ હવે મલ્લિકાર્જન ખડગેની મુશ્કેલી વધી, ભ્રષ્ટાચાર સહિતના મામલે લોકાયુક્તમાં ફરિયાદ

બેંગ્લોરઃ કોંગ્રેસની મુશ્કેલીઓ વધી રહી છે. પહેલા કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા અને હવે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કાયદાકીય ગૂંચવણમાં ફસાય તેમ લાગી રહ્યું છે. બીજેપી નેતા રમેશ એનઆરએ કર્ણાટક લોકાયુક્તમાં ખડગે અને અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભાજપના નેતા એનઆર રમેશે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને તેમના પરિવારના સભ્યો વિરુદ્ધ લોકાયુક્ત સમક્ષ […]

અમદાવાદમાં ખારીકટ કેનાલમાં 240 કરોડના કથિત ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસે બેનરો લગાવી કર્યો વિરોધ

અમદાવાદઃ ગુજરાત સરકા અને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કરાતાં વિકાસના કામોમાં ગેરરીતિ અને ભષ્ટ્રચારની ફરિયાદો ઊઠતી હોય છે. ત્યારે અમદાવાદ શહેરમાં ખારીકટ કેનાલને અંડરગ્રાઉન્ડ કેનાલનું કામ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું છે. કરોડો રૂપિયાના ખર્ચે કેનાલના અંડરગ્રાઉન્ડના કામમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થઈ રહ્યાના કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. ખારીકટ કેનાલને અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરીમાં પ્રિકાસ્ટ RCC બોક્સ […]

ગુજરાત સરકારે વિદ્યાર્થિનીઓ માટેની સાયકલોની ખરીદીમાં કર્યો 8,5 કરોડનો ભ્રષ્ટાચારઃ કોંગ્રેસ

ગાંધીનગરઃ ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને સાયકલો આપવામાં આવે છે. દર વર્ષે પ્રવેશોત્સવ દરમિયાન સાયકલોનું વિતરણ કરવામાં આવતું હોય છે. સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ખાનગી એજન્સી દ્વારા સાયકલોની ખરીદી કરવામાં આવતી હોય છે. વર્ષ 2023-24ના શૈક્ષણિક વર્ષમાં 1.70 હજાર સાઈકલ ખરીદી કરવામાં આવી હતી. સાયકોની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચારના આક્ષેપો […]

4 જૂન પછી ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કાર્યવાહી ઝડપી કરવામાં આવશે: નરેન્દ્ર મોદી

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુમકામાં બીજેપી ઉમેદવાર સીતા સોરેનની તરફેણમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા પહેલા સિધો કાન્હો અને ચાંદ ભૈરવ જેવા બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે જ કહ્યું હતું કે, આ બહાદુર શહીદોની ભૂમિ છે. અહીં એકઠી થયેલી ભીડ બતાવે છે કે ફરી એકવાર અમારી સરકાર આવી રહી છે. જેએમએમ-કોંગ્રેસ પર […]

25 વર્ષમાં મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે મારા પર ભ્રષ્ટાચારનો કોઈ દાગ નથી લાગ્યોઃ PM મોદી

પલામુ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે તેમની સરકારના સર્જિકલ અને હવાઈ હુમલાએ પાકિસ્તાનને એટલું હચમચાવી દીધું છે કે પડોશી દેશના નેતાઓ હવે દુઆ કરી રહ્યા છે કે કોંગ્રેસના ‘રાજકુમાર’ ભારતના વડા પ્રધાન બને. પલામુમાં એક ચૂંટણી રેલીને સંબોધતા મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વિના નિશાન આકરા પ્રહાર કર્યાં હતા, અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code