1. Home
  2. Tag "cough syrup"

ક્યારથી બાળકોને કફ સિરપ અપાય? જાણો

બાળકોની રોગપ્રતિકારક શક્તિ યુવાનોની સરખામણીમાં ઘણી ઓછી હોય છે. આ જ કારણે બાળકો વધારે વારંવાર બીમાર પડે છે. નબળી રાગપ્રતિકારક શક્તિને લીધે, વારંવાર ઉધરસ આવે છે. હવામાનમાં ફેરફાર થવાને કારણે અને પ્રદૂષણના કારણે બાળકોને ખાંસી થવા લાગે છે. ઘણા લોકો બાળકોને ઉધરસ આવે ત્યારે કફ સિરપ આપે છે. ક્યારેય વિચાર્યું છે કે બાળકને કફ સિરપ […]

WHO એ ભારતમાં ઉત્પાદિત વધુ એક કફ સિરપને બતાવી દૂષિત,તાત્કાલિક પગલાં લેવાની કરી ભલામણ

દિલ્હી : ભારતમાં ઉત્પાદિત વધુ એક કફ સિરપ તેની ગુણવત્તા પર સવાલો ઉભા કરી રહ્યા છે. મેડિકલ એલર્ટ જારી કરીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ભારતમાં ઉત્પાદિત કફ સિરપને દૂષિત ગણાવ્યું છે. WHOએ કહ્યું છે કે માર્શલ આઇલેન્ડ અને માઇક્રોનેશિયામાં ભારતીય કંપનીની કફ સિરપ દૂષિત મળી આવી છે. જો કે, આ મેડિકલ એલર્ટમાં WHOએ એ […]

ભારતમાં બનેલ કફ સિરપથી જોડાયેલ છે ગામ્બિયાના 66 બાળકોના મોત,CDC ની રિપોર્ટમાં થયો ખુલાસો

દિલ્હી:યુ.એસ. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અને ધ ગામ્બિયાની હેલ્થ ઓથોરિટી દ્વારા સંયુક્ત તપાસમાં ગામ્બિયામાં બાળકોના મૃત્યુ અને ભારતમાં ઉત્પાદિત કથિત રીતે દૂષિત કફ સિરપના સેવન વચ્ચે મજબૂત કડી જોવા મળે છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ઓક્ટોબર, 2022માં એક ચેતવણી જારી કરી હતી કે ભારતીય કંપની મેઇડન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા ગામ્બિયાને સપ્લાય કરવામાં આવતી ચાર […]

કફ સિરપના વિવાદ બાદ હવે  ઉત્તરપ્રદેશ એલર્ટ – તમામ જગ્યાએથી સેમ્પલની કરાશે તપાસ, સતત નજર રાખવાની સૂચના અપાઈ

ઉત્તરપ્રદેશ કફ સિરપને લઈને એલર્ટ સેમ્પલની કરાશે તપાસ લખનૌઃ- ભારતની કફ સિપરને લઈને વિદેશમાં અનેક સવાલો ઉઠ્યા છે, ઉઝબેકિસ્તાનમાં આ સિપરથી 18 બાળકોના મોત બાદ વિવાદ વકર્યો છે ત્યારે ભારતની મેરિયન બાયોટેક ફાર્માએ તેનું પ્રોડક્શન પણ બંધ કરી દીધું છે. આ સાથે જ આ મામલે સરકાર તપાસ કરી રહી છે. ત્યારે હવે  ભારતમાં નિર્મિત કફ સિરપ […]

બાળકને દવાની જરૂર નહીં પડે,સૂકી ઉધરસ માટે નેચરલ કફ સિરપ છે આ 5 ઘરેલું ઉપચાર

બદલાતા હવામાનને કારણે સૌથી પહેલા બીમારીઓ થાય છે.ખરાબ ખાનપાન, હવામાનમાં ફેરફાર થવાના કારણે ઉધરસ, ગળામાં દુખાવો, શરદી જેવી સમસ્યાઓ થવા લાગે છે.ખાસ કરીને સૂકી ઉધરસ બાળકને ખૂબ પરેશાન કરે છે.સૂકી ઉધરસમાં બાળક ખાંસી-ખાંસીને જ હેરાન થઈ જાય છે.કંઈપણ ખાઈ-પી શકતા નથી અને નબળાઈ આવવા લાગે છે.આવી સ્થિતિમાં માતા-પિતા ઘણી દવાઓનો સહારો પણ લે છે,પરંતુ તેમને […]

WHO એ દેશની કફ સિરપ કંપની વિરુદ્ધ ચેતવણી જારી કરી ,જાણો શું છે મામલો

ભારતની કફ સિરપ કંપની સામે WHO એ ચેતવણી જારી કરી 66 બાળકોના મોતને લઈને આ એક્શન લેવામાં આવ્યું દિલ્હીઃ- વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને વિતેલા દિવસને બુધવારના રોજ ભારતમાં મેઈડન ફાર્માસ્યુટિકલ્સ દ્વારા બનાવવામાં આવતી ખાંસી અને શરદીની સિરપને લઈને ચેતવણી જારી કરી છે. ધ ગામ્બિયામાં 66 બાળકોના મોત બાદ આ ચેતવણી  જારી કરવામાં આવી હોવાના એહવાલ મળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code