1. Home
  2. Tag "culture"

જનજાતીય અસ્મિતા, સંસ્કૃતિ અને બંધારણીય અધિકારોના રક્ષણનું રાષ્ટ્રીય આહ્વાન

ગુજરાતમાંથી 4455 સહિત દેશભરના જનજાતિ સમુદાયના દોઢ લાખથી વધુ લોકોએ લાલકિલ્લા મેદાનમાં એકત્ર થઈને  એકત્ર થઈને જનજાતીય સમાજની સાંસ્કૃતિક ઓળખ, પરંપરાગત આસ્થા, બંધારણીય અધિકારો અને સામાજિક ન્યાયના રક્ષણ માટે અસરકારક પગલાં ભરવાના રાષ્ટ્રીય આહ્વાન કર્યું [અલકેશ પટેલ] અમદાવાદ, 13 જૂન, 2026 – જનજાતીય અસ્મિતા, સંસ્કૃતિ અને બંધારણીય અધિકારોના રક્ષણ માટે અવાજ વધુને વધુ બુલંદ થઈ […]

સરનેમથી માત્ર એન્ટ્રી મળે, ઓળખ તો મહેનતથી જ બને: અભિનેત્રી સઈ માંજરેકર

મુંબઈ, 25 મે 2026: બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર અને અભિનેતા મહેશ માંજરેકરની પુત્રી અને અભિનેત્રી સઈ એમ. માંજરેકરે પોતાના અંગત જીવન અને કરિયરને લઈને કેટલાક મહત્વના ખુલાસા કર્યા છે. સઈએ જણાવ્યું હતું કે તેના માતા-પિતાએ તેને જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ હોય કે ગમે તેટલી મોટી સફળતા મળે, હંમેશા નમ્ર અને જમીન સાથે જોડાયેલા રહેવાના સંસ્કાર આપ્યા […]

જીવનઝરુખોઃ કાગા એની કાણ ઘર ઘર મંડાશે

ऐसी वाणी बोलिए, मनका आपा खोय औरनको शीतल करें,आपहुं शीतल होय. વાણી  ..ભાષા એટલે ઇશ્વરે માત્ર માનવીને આપેલું અણમોલ વરદાન..એ અણમોલ વરદાનનો આપણે કેવો ઉપયોગ કરીએ છીએ.. એના ઉપર આપણી સફળતાનો ઘણો આધાર રહેતો  હોય છે. જેણે જીભ જીતી એણે જગ જીત્યું.. મીઠા બોલા માનવી..કાગા એની કાણ ઘર ઘર મંડાશે.. એક રાજા હતો. યુદ્ધ દરમ્યાન […]

અમદાવાદમાં યોજાયો ભવ્ય ઇન્ટરનેશનલ ફોક ડાન્સ એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ

ભદ્રકાળી મંદિર, ભદ્ર ખાતે “નમસ્તે વર્લ્ડ” અને AMCના સહયોગથી આયોજન થયું અમદાવાદ, 4 ફેબ્રુઆરી 2026 – International Folk Dance and Music Festival અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય લોકસંસ્કૃતિ, પરંપરા અને એકતાની ઉજવણીના ભાગરૂપે “નમસ્તે વર્લ્ડ ઇન્ડિયા” અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગ અને વિવિધ સંસ્થાઓએ મળીને કાર્યક્રમ “નમસ્તે વર્લ્ડ”નું 2 ફેબ્રુઆરી, સોમવારે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્ટરનેશનલ ફોક ડાન્સ […]

ભારતીય ભાષાઓ સંસ્કૃતિનો આત્મા છે અને ભારતીય સંસ્કૃતિ ભારતનો આત્મા છેઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ભારતીય ભાષા વિભાગનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ સચિવ અને રાજભાષા સચિવ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય ભાષા વિભાગની સ્થાપના સાથે, રાજભાષા વિભાગ એક સંપૂર્ણ વિભાગ […]

તમિલ ભાષા, સંસ્કૃતિ અને પરંપરાઓએ ભારતની સંસ્કૃતિના અમૂલ્ય રત્નો છેઃ અમિત શાહ

બેંગ્લોરઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે મુખ્ય અતિથિ તરીકે તમિલનાડુનાં ઠક્કોલમમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ની 56મી સ્થાપના દિવસની પરેડમાં હાજરી આપી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડૉ. એલ. મુરુગન અને સીઆઈએસએફના મહાનિદેશક શ્રી રાજવિંદર સિંહ ભટ્ટી પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, છેલ્લાં […]

માનવ જીવન માટે સૌથી જરુરી અને મહત્વપૂર્ણ ઉત્તમ શિક્ષણ, સ્વાસ્થ્ય અને સંસ્કાર છે: રાજ્યપાલ

અમદાવાદઃ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન, રાજકોટ દ્વારા અમરેલીના જેસીંગપરામાં નિર્મિત 100 બેડની ધર્મજીવન મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનો શુભારંભ રાજ્યપાલે કર્યો.આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત,કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયા, રાજકોટ સાંસદ પરષોત્તમ રૂપાલા, નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય કૌશિકભાઇ વેકરિયા, ધારાસભ્ય જનક તળાવિયા સહિતના મહાનુભાવો અને સંતશ્રીઓએ હોસ્પિટલમાં આરોગ્યલક્ષી અદ્યતન સુવિધાઓનું નિરીક્ષણ કર્યું.  રાજ્યપાલે જણાવ્યું […]

બંધારણ એ ઇતિહાસ, ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાનું મિશ્રણ છે : અમિત શાહ

નવી દિલ્હીઃ રાજ્યસભામાં બંધારણનાં ગૌરવશાળી 75 વર્ષ પરની વિશેષ ચર્ચાનો પુનઃ પ્રારંભ થયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચર્ચામાં ભાગ લેતાં જણાવ્યું છે કે, બંધારણ એ ઇતિહાસ, ધર્મ,સંસ્કૃતિ અને પરંપરાનું મિશ્રણ છે. તેમણે જણાવ્યું કે દેશની લોકશાહી પાતાળ સુધી ઊંડી છે અને સરદાર પટેલને કારણે દેશ આજે વિશ્વ સમક્ષ મજબૂત બનીને ઊભો છે. આજે સવારે […]

વીરબાળ દિવસઃ દેશ અને સંસ્કૃતિના રક્ષણ કાજે શ્રી ગુરુ ગોવિંદસિંહના પુત્રોએ પોતાનું બલિદાન આપ્યું હતું

આજે વીર બાળ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. 9 જાન્યુઆરી, 2022ના રોજ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશ પૂરબના દિવસે પ્રધાનમંત્રીએ શ્રી ગુરુ ગોવિંદસિંહના પુત્રો સાહિબજાદા બાબા જોરાવર સિંહજી અને બાબા ફતેહસિંહજીની શહાદતના પ્રતીક રૂપે 26 ડિસેમ્બરને ‘વીર બાળ દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. ગુરુ ગોવિંદસિંહના પરિવારની આ મહાન શહાદતને ઈતિહાસની સૌથી મોટી શહાદત માનવામાં આવે છે. અત્યાચારીઓ સામે ધર્મની રક્ષા […]

ભારત અને શ્રીલંકા સંસ્કૃતિ, વાણિજ્ય અને સભ્યતાનો ઊંડો ઈતિહાસ ધરાવે છે: નરેન્દ્ર મોદી

બેંગ્લોરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુના નાગાપટ્ટિનમ અને શ્રીલંકાના કંકેસંથુરાઈ વચ્ચે ફેરી સર્વિસના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ નાગાપટ્ટિનમ અને કંકેસંતુરાઈ વચ્ચે ફેરી સર્વિસની શરૂઆતને ભારત-શ્રીલંકા સંબંધોને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યું હતું. ભારત-શ્રીલંકા સંબંધો પર તેમણે કહ્યું, ‘ભારત અને શ્રીલંકા સંસ્કૃતિ, વાણિજ્ય અને સભ્યતાનો ઊંડો ઈતિહાસ ધરાવે છે. અમે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code