1. Home
  2. Tag "dang"

ડાંગમાં સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ રીસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન

અમદાવાદઃ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, આહવા ડાંગ ખાતે “સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ રીસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલ”નું આયોજન ડાંગ જીલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિલમબેનના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. “સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ રીસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલ”મા વિદ્યાર્થીઓ પોતાનુ સ્ટાર્ટ-અપ શરુ કરી પોતે નોકરીદાતા બને એ અંગે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યાં હતા. વિદ્યાર્થીઓ સ્ટાર્ટ-અપ […]

ડાંગઃ રાજ્યના સૌથી મોટા વઘઈ વનસ્પતિ ઉધાનમાં 3000 જેટલાં વિશિષ્ટ હરબેરિયમ શીટનો સંગ્રહ

અમદાવાદઃ ગુજરત રાજ્યના ડાંગ જિલ્લામા વઘઇ નજીક રાજ્યનો સૌથી મોટો વનસ્પતિ ઉધાન આવેલ છે. વનસ્પતિ અભ્યાસુઓ તેમજ પ્રવાસીઓ અહીં મોટી સંખ્યામા મુલાકાત માટે આવે છે. જુદી- જુદી વનસ્પતિની જાતો ધરાવનાર આ ઉધાનમા અલગ- અલગ જંગલ વિસ્તાર નિર્ધારીત કરવામા આવ્યા છે. અહીં 3000 જેટલાં વિશિષ્ટ હરબેરિયમ શીટનો સંગ્રહ કરવામા આવેલ છે. વધઇ વનસ્પતિ ઉધાનની સ્થાપના 1 […]

વિશ્વ વાઘ દિવસઃ 80ના દાયકા પહેલા ડાંગ, નર્મદા અને સાબરકાંઠામાં વાઘનો વસવાટ હતો

અમદાવાદઃ વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી ઉપરાંત રોયલ અને મોભાદાર પ્રાણી છે, દર વર્ષે 29મી જુલાઈએ વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ’-‘ગ્લોબલ ટાઈગર ડે’ ઉજવવામાં આવે છે. 2018 ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં કુલ 2967 વાઘ અસ્તિત્વ ધરવતા હોવાનું નોંધાયું છે. ગુજરાતમાં 80ના દાયકા પહેલા ડાંગ, નર્મદા અને સાબરકાંઠા જિલ્લામાં વાઘ વસવાટ કરતા હતા. જો કે, હાલ ગુજરાતમાં […]

સુરતથી સાપુતારા ગયેલા પ્રવાસીઓની બસ ખીણમાં ખાબકી – 50 યાત્રીઓ બસમાં હતા સવાર, 2 મહિલાઓના મોત

સાપુતારીની ખીણમાં 50 મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી જોનહાનીના કોઈ સમાચાર નથી અમદાવાદ – ગુજરાતનું જાણીતું હિલસ્ટેશન ગણાતા સાપુતારામાં મોટી ઘટના સામે આવી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે 50 મુસાફરોથી ભરેલી સુરતના પ્રવાસીઓની બસ ખીણીમાં ખાબકી હતી,આ ઘટના વિતેલી રાતે 8 વાગ્યા આસપાસ બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ડાંગ જિલ્લાના સાપુતારા પાસે 50 થી […]

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ, ડાંગમાં 2 ઈંચ

અમદાવાદઃ નૈરૂત્યનું સોમાસુ મુંબઈ પહોચ્યું છે. અને 15મી જુન બાદ ગુજરાત પહોંચવાની શક્યતા છે. ત્યારે પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભાગ રૂપે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો. જેમાં શનિવારે સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં એટલે કે બે કલાકમાં ગક્ષિણ ગુજરાતના ડાંગમાં બે ઈંચ. તાપી વલસાડ, કલોલમાં વરસાદ પડ્યો હતો. ઉપરાંત […]

ગુજરાતઃ ડાંગના અંતરિયાળ ગામોમાં ઘરે-ઘરે પાણી પહોંચ્યું

અમદાવાદઃ ટેક્નોલોજી અને દ્રઢ મનોબળનો સમન્વય થાય તો દુનિયાની કોઈ પણ મુશ્કેલીઓને પાર કરી શકાય છે. આવો જ કંઇક ટેકનોલોજીનો સદુપયોગ ગુજરાતના આદિવાસી જિલ્લા ડાંગના દુર્ગમ વિસ્તારોમાં જોવા મળ્યો. જળ જીવન મિશન અંતર્ગત રાજ્ય સરકારે ડાંગના ‘સાકરપાતળ’ અને ‘માનમોડી’ જેવા અંતરિયાળ વિસ્તારોના લોકો સુધી તેમના મૂળભૂત હક એટલે કે પીવાલાયક શુદ્ધ પાણી પહોંચાડી આદિજાતિ વિસ્તારના […]

ડાંગના રાજા ધનરાજસિંહનો ભાજપ સાથે છેડો ફાડીને રાજકીય સન્યાસ

આહવા :  આઝાદીના વર્ષો બાદ આજે પણ લોકોમાં રાજાઓ પ્રત્યે માન-સન્માન જોવા મળે છે. રાજાઓના સાલિયાણા પણ વર્ષોથી બંધ કરી દેવામાં આવ્યા છે. પરંતુ આદિવાસી પ્રજા પર અનેરૂ માન ધરાવતા વાસુરણા સ્ટેટના રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ ડાંગ દરબાર યોજાય તે પહેલા જ રાજકીય સન્યાસ લેવાની જાહેરાત કરી છે. ધનરાજસિંહ વર્ષોથી ભાજપ સાથે જાડોયેલા હતા. તેથી ભાજપને […]

દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો બન્યો ડાંગ, પર્યાવરણના રક્ષણ અને સંવર્ધનને પ્રોત્સાહન મળશે

અમદાવાદઃ ગુજરાતમાં પ્રકૃતિ સૌંદરતા ધરાવતા ડાંગને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. આહવા ખાતે પોલીસ પરેડ મેદાનમાં “આપણું ડાંગ, પ્રાકૃતિક ડાંગ” કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. સરકારની જાહેરાત સાથે જ ડાંગ જિલ્લો દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો બન્યો છે. દેશના પ્રથમ પ્રાકૃતિક […]

ડાંગને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરાશે, 20,000 હેક્ટરમાં થાય છે, જૈવિક ખેતી

આહવાઃ ડાંગ જિલ્લો દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો જાહેર થવા જઈ રહ્યો છે. જૈવિક કૃષિને પ્રોત્સાહન આપવા રાજય સરકાર દ્વારા આગામી 19મી નવેમ્બરે ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો ઘોષિત કરાશે. ડાંગ કુદરતી સંસાધનોથી ભરપૂર જિલ્લો છે. છેલ્લા 2 વર્ષથી ડાંગના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરે તેવા પ્રયાસ હાથ ધરાતા જિલ્લાના 12 હજાર ખેડૂતો તેમની 57 હજાર હેકટર જમીનમાં […]

ડાંગઃ દશેરાના દિવસે સુબિર મંદિર પાસે દશેરા મહોત્સવ યોજાશે

શબરી માતાજીની યાદમાં કરાયું આયોજન પ્રથમવાર દશેરા મહોત્સવ યોજાશે અમદાવાદઃ ગુજરાતમાં દર વર્ષે નવરાત્રિ મહોત્સવનું ધાર્મિક માહોલમાં ધામધામથી ઉજવણી કરવામાં આવે છે. હાલ રાજ્યભરમાં કોરોના મહામારી વચ્ચે કેટલાક નિયંત્રણો સાથે નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન આ વર્ષે પ્રથમવાર રાજ્ય સરકાર દ્વારા દશેરા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના સુબિર મંદિર નજીક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code