1. Home
  2. Tag "Deputy Chief Minister"

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ડિજિટલ ‘સ્વ-ગણતરી’માં જોડાવા કરી અપીલ

અભિયાન અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આજે અભિયાનના બીજા દિવસે જ પોતાના નિવાસસ્થાનેથી ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરીને આ રાષ્ટ્રીય કાર્યમાં પોતાનું સક્રિય યોગદાન આપ્યું સુરત, 18 મે, 2026: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે સોમવારે ડિજિટલ વસ્તી ગણતરી-2027માં જાતે જોડાયા હતા અને ત્યારબાદ ‘સ્વ-ગણતરી’માં જોડાવા માટે રાજ્યના નાગરિકોને અપીલ કરી છે. દેશના વિકાસના આયોજન […]

ન્યાયમૂર્તિ શ્રી બિરેન વૈશ્નવે ગુજરાતના લોકાયુક્ત તરીકે શપથ લીધા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ – વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં લોકભવન ખાતે શપથવિધિ સંપન્ન ગાંધીનગર, 13 મે, 2026 – ન્યાયમૂર્તિ શ્રી બિરેન વૈશ્નવે ગુજરાતના લોકાયુક્ત તરીકે શપથ લીધા છે. ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિ શ્રી બિરેન વૈષ્ણવને ગાંધીનગરમાં લોકભવન ખાતે ગુજરાત રાજ્યના લોકાયુક્ત તરીકેના શપથ લેવડાવ્યા હતા. […]

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે “માહિતીનો અધિકાર- બે દાયકાની સફર” પુસ્તકનું વિમોચન

માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ના ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત માહિતી આયોગ દ્વારા વિશેષ પ્રકાશન તૈયાર કરવામાં આવ્યું આ પુસ્તકમાં RTI એક્ટની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને ૨૦૧ મહત્વપૂર્ણ ચુકાદાઓનો સમાવેશ ગાંધીનગર, 14 એપ્રિલ, 2026 – “Right to Information – A Journey of Two Decades” અમદાવાદ ગુજસેલ ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના વરદહસ્તે […]

ઉત્તર પ્રદેશ: નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીએ વરસાદથી અસરગ્રસ્ત પાકનું મૂલ્યાંકન કરવા માટે હવાઈ સર્વેક્ષણ કર્યું

બારાબંકી, 10 એપ્રિલ 2026: ઉત્તર પ્રદેશમાં, નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક અને કૃષિ મંત્રી સૂર્ય પ્રતાપ શાહીએ આ અઠવાડિયે કમોસમી વરસાદ અને ભારે પવનથી થયેલા પાકના નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સૂચનાઓનું પાલન કરીને, બંને નેતાઓએ બારાબંકી, અયોધ્યા, આંબેડકરનગર, આઝમગઢ, અમેઠી, સુલતાનપુર, ફતેહપુર, ઉન્નાવ અને લખનૌ સહિત અનેક અસરગ્રસ્ત જિલ્લાઓનું […]

જુઓ VIDEO: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અંગે અફવાઓથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અપીલ

પેટ્રોલ-ડીઝલ અંગે અફવા ફેલાવનારાઓ વિરુદ્ધ પગલાં લેવામાં આવશેઃ ગુજરાત સરકાર ગાંધીનગર, 23 માર્ચ, 2026 – રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાઈ રહી હોવાની સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવા સંદર્ભે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ કોઈપણ પ્રકારની અફવાઓથી ગભરાવાની જરૂર નથી. […]

મહારાષ્ટ્રમાં મહિલા કર્મચારીઓને વિશિષ્ટ સુવિધાઃ જાણો “વહેલા આવો-વહેલા જાઓ” યોજના શું છે?

મુંબઈ, 11 માર્ચ, 2026 – Special facility for women employees મહિલા દિવસની પૃષ્ઠભૂમિમાં “કમ અર્લી-ગો અર્લી” (વહેલા આવો-વહેલા જાઓ) નિર્ણય હેઠળ મુંબઈ મહાનગર ક્ષેત્રની મહિલા કર્મચારીઓને સવારે 9:15 થી 9:45 વાગ્યાની વચ્ચે કાર્યાલયમાં વહેલા આવીને જેટલી મિનિટ વહેલા કામ શરૂ કરશે, તેટલી જ મિનિટ સાંજે કાર્યાલયથી વહેલા નીકળવાની પરવાનગી આપવામાં આવશે. મહારાષ્ટ્રમાં હવે સરકારી મહિલા કર્મચારીઓ […]

NFSUના ચોથા દીક્ષાંત સમારોહમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ ઉપસ્થિત રહેશે

ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2026: નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)નો ચોથો દીક્ષાંત સમારોહ 27 ફેબ્રુઆરી, 2026ના રોજ યોજાશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ, જસ્ટિસ સૂર્ય કાંત, ‘મુખ્ય અતિથિ’ તરીકે આ પ્રસંગની શોભા વધારશે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સુનીતા અગ્રવાલ ‘ગેસ્ટ ઓફ ઓનર’ તરીકે ઉપસ્થિત રહેશે. NFSUના કુલપતિ પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડૉ. જે.એમ. […]

સુનેત્રા પવાર NCP વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા

નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: અજિત પવારના પત્ની સુનેત્રા પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બનવાના છે. તેઓ વહેલી સવારે તેમના પુત્ર પાર્થ સાથે મુંબઈ પહોંચ્યા. પવારને સર્વાનુમતે NCP વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. સુનેત્રા પવાર આજે સાંજે 5 વાગ્યે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. વિધાનસભા પક્ષની બેઠક પહેલા NCP નેતાઓ પ્રફુલ્લ પટેલ અને […]

સુનેત્રાને ડેપ્યુટી સીએમ બનાવવાના નિર્ણય પર શરદ પવારનું મોટું નિવેદન

નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અવસાન બાદ, તેમના પત્ની સુનેત્રા પવાર નાયબ મુખ્યમંત્રી બને તેવી ચર્ચા છે. પવાર આજે તેમના પુત્ર પાર્થ સાથે મુંબઈ પહોંચ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે આજે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પદ માટે શપથ લઈ શકે છે. દરમિયાન, શરદ પવારે સુનેત્રા પવારના શપથ ગ્રહણ […]

મહારાષ્ટ્રમાં ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસએ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કર્યાં

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કેટલાક દિવસોથી ચાલી રહેલી રાજકીય ગરમાગરમી વચ્ચે આજે મહાયુતિની નવી સરકાર બની છે. દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં આયોજીત એક ભવ્ય સમારોહમાં દેવેન્દ્ર ફડણવીસએ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કર્યાં હતા. આ ઉપરાંત નવી સરકારમાં ફરીથી બે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યાં છે. શિસવેનાના પ્રમુખ એકનાથ શિંદે અને એનસીપીના પ્રમુખ અજીત પવારએ નાયબ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કર્યાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code