1. Home
  2. Tag "dev diwali"

કાશીમાં દેવ દિવાળી, ગંગા ઘાટ પર 21 લાખ દીપ પ્રગટાવાશે, 150 વિદેશી ડેલિગેટ્સ હાજરી આપશે

વારાસણીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને કાશી ગણાતા વારાણસીમાં આજે ગંગા નદીના ઘાટ પર  21 લાખ દીવા પ્રગટાવીને દેવ દિવાળીની ઊજવણી કરવામાં આવશે. દીપ પ્રકાશના આ નજારાને જોવા માટે 12 લાખથી વધુ પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ કાશી પહોંચી ગયા છે. મુખ્યમંત્રી યોગીની સાથે 70 દેશના ડેલિગેટ્સ અને 150થી વધુ વિદેશી પ્રતિનિધિઓ પણ દીપ ઉત્સવમાં ભાગ લેશે.  ગંગા મૈયાના […]

દેવ દિવાળીએ ચંદ્રગ્રહણ હોવાથી શક્તિપીઠ અંબાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર

આંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં રોજબરોજ મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શન માટે આવી રહ્યા છે. દિવાળીના પર્વ બાદ સૂર્ય ગ્રહણ હોવાના લીધે અંબાજી મંદિરને આખો દિવસ બંધ રાખવામાં આવ્યું હતુ. અને સવારે 4:00 કલાકે માતાજીની મંગલા આરતી કરવામાં આવી હતી. શાસ્ત્રો અનુસાર ગ્રહણ હોવાના કારણે કોઈપણ ધાર્મિક ગતિવિધિઓ અને પૂજાપાઠ બંધ રાખવામાં આવતું હોય છે.  હવે દેવ દિવાળીના […]

જાણો દેવ દિવાળીનું મહત્વ  અને શા માટે કાશીમાં ઘૂમઘામથી આ પર્વની થાય છે ઉજવણી

કાશીમાં દેવ દિલાળી ધામધૂમ થી મનાવાઈ છે જાણો દેવ દિવાળી શા માટે મનાવવામાં આવે છે દિવાળીનો પર્વ પુરો થઈ ગયાને પણ અઠવાડિયા જેટલો સમય થી ગયો છે ત્યારે હવે દેવ દિવાળઈનો પર્વ આવી રહ્યો છે, દિવાળીનું મહત્વતો મોટા ભાગના લોકો જાણે જ છે પણ આજે દેવ દિવાળી શા માટે મનાવવામાં આવે છએ અને તેનું શું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code