રણકાંઠા નજીક વાડી-ખેતરોમાં ઊભા પાકને નુકસાન કરતા ધૂડસર અને નીલ ગાય
સુરેન્દ્રનગર, 11 મે 2026: Dhudsar and Neel cows damaging crops કચ્છના નાના રણ તરીકે ઓળખાતા રણ વિસ્તારમાં ઘૂડસર અભ્યારણ્ય આવેલું છે. ત્યારે રણકાંઠા નજીકના વાડી-ખેતરોમાં ઘૂડસર પાકને નુકસાન કરતા હોવાની ફરિયાદો ઊઠી છે. ઉપરાંત ઘૂડસરની જેમ નીલ ગાયોનો ત્રાસ પણ વધી ગયો છે. ઘૂડસર અને નીય ગાયના ટોળાંને ભગાડવા માટે રાત્રે ખેડૂતોને ઉજાગરા કરવા પડી […]


