1. Home
  2. Tag "docters"

તુર્કીની મદદ માટે ભારતીય સેનાના એરક્રાફ્ટે પાકિસ્તાનની ઉપરથી ઉડાન ભરવાનું ટાળ્યું, જાણો કારણ..

નવી દિલ્હીઃ ભૂકંપગ્રસ્ત તુર્કી અને સીરિયામાં રાહત અને બચાવ કાર્ય માટે ભારતે પોતાની વાયુ સેના અને એનડીઆરએફની ટીમ મોકલી છે. જો કે, ચોંકાવનારી વાત એ છે કે, ભારતીય વાયુ સેનાનું વિમાન પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં ઉડાન ભરી નથી રહ્યાં. માનક સંચાલિક પ્રક્રિયા અનુસાર ભારતીય સૈન્ય વિમાન પડોશી દેશ ઉપરથી ઉડાન નથી ભરી રહ્યું. ભારતીય વાયુ સેનાના […]

વડોદરાઃ કાનની ગંભીર બીમારીથી પીડિત બાળકને સયાજી હોસ્પિટલના તબીબોએ નવુ જીવન આપ્યું

અમદાવાદઃ મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સયાજી હોસ્પિટલે મધ્યપ્રદેશના  એક ગરીબ પરિવારના બાળકની કાનની જવલ્લેજ જોવા મળતી અને ગંભીર બીમારીનું નિવારણ કરીને, એને વેદનામુકત કરવાની સાથે નવું જીવન બક્ષ્યું છે. આ હોસ્પિટલના કાન, નાક અને ગળાના વિભાગે માત્ર સાત વર્ષની ઉંમરના બાળકની સારવાર સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક અને વિભાગના વડા ડો.રંજન કૃષ્ણ ઐયરના માર્ગદર્શન […]

અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં 24 કલાકમાં 2 અંગદાનથી 8 વ્યક્તિને મળ્યુ નવજીવન

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોની કર્તવ્યનિષ્ઠાએ ફરી એક વખત જરૂરિયાતમંદોને નવજીવન આપ્યું છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 24 કલાકમાં 2 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનથી 8 જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોના સત્તકાર્યોની સુવાસ રાજ્ય ઉપરાંત દેશ અને વિદેશમાં પણ પ્રસરી છે.જેના પરિણામ સ્વરૂપ જ આ સિધ્ધિ હાંસલ થઇ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયેલ 97માં […]

નવા ભારતનાં નિર્માણમાં આજના ડૉક્ટરોની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકાઃ મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ  કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ નવી દિલ્હી ખાતે આવેલા ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સ (NBEMS)ના 21મા પદવીદાન સમારંભની વર્ચ્યુઅલ માધ્યમથી અધ્યક્ષતા કરી હતી. આ કાર્યક્રમમાં ડૉ. ભારતી પ્રવિણ પવાર ગેસ્ટ ઑફ ઓનર તરીકે ઉપસ્થિત રહ્યા હતા. 17467 જેટલા નિષ્ણાતો અને સુપર-સ્પેશિયાલિસ્ટ ડૉકટરોને ડિપ્લોમેટ ઓફ નેશનલ બોર્ડ, ડૉક્ટરેટ […]

કરૂણા અભિયાનઃ વડોદરામાં 10 દિવસમાં 1300થી વધુ પક્ષીઓ બચાવાયાં

અમદાવાદઃ વડોદરા કરૂણા અભિયાન હેઠળ દસ દિવસના સમયગાળામાં 1300થી વધારે પક્ષીઓને સારવાર આપીને બચાવી લેવામાં આવ્યાં છે. હાલ 1221 પક્ષીને સારવર હેઠળ રાખવામાં આવી રહી છે. કરૂણા અભિયાન હેઠળ પક્ષીઓને બચાવી લેવા માટે 49 ટીમો જોડાઈ હતી. દર વર્ષે ઉતરાયણ પર્વ દરમ્યાન પતંગની દોરીથી ઘાયલ થયેલ પક્ષીઓને બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર આપવા કરૂણાઅભિયાન છેલ્લા […]

વડોદરાની સર સયાજી હોસ્પિટલના તબીબોએ ગોધરાના કિશોરને આપ્યું નવજીવન

અમદાવાદઃ શરીરમાં આંચકી આવવાના કારણે ચેતના ગુમાવી દેનારા ગોધરાના 10 વર્ષીય આસિમને સાડા ચાર માસ સુધી વેન્ટીલેટર પર રાખીને સર સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગે નવજીવન બક્ષ્યું છે. 11 વર્ષના આસીમને આંચકી આવવાની સામાન્ય જણાતી ઘટનામાંથી એન્કેફેલોમાયલાઈટિસ નામની ચેતાતંત્ર, મજ્જાતંત્રની અસામાન્ય બીમારી હોવાની જાણ થઈ હતી. ગોધરાના વેજલપુર રોડ ખાતે રહેતા અને લાકડાના વેપાર સાથે સંકળાયેલા […]

કોરોના સંકટઃ દેશમાં સાત દિવસમાં 6200થી વધારે બાળકો સંક્રમિત થયાં

દિલ્હીઃ દેશમાં કોરોનાની ત્રીજી લહેની શરૂઆત થઈ ચુકી હોય તેમ 24 કલાકમાં એક લાખથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. હજુ પોઝિટિવ કેસમાં વધારો થવાનું તબીબો માની રહ્યાં છે. જો કે, આ લહેર કોરોનાની બીજી લહેર જેટલી ગંભીર નથી. તેમ છતા જોખમ યથાવત છે. કોરોનાની આ લહેરમાં બાળકો પણ સંક્રમિત થઈ રહ્યાં છે. સાત દિવસના […]

PM મોદીનો સવાલઃ 2.5 કરોડ લોકોને રસી આપાઈ તો પછી તાવ એક પાર્ટીને કેમ આવ્યો ?

દિલ્હીઃ ભારતે દુનિયામાં કોરોના વાયરસની રસીકરણનો નવો રોકોર્ડ સ્થાપિત કર્યો છે. ગઈકાલે શુક્રવારે સમગ્ર દેશમાં અઢી કરોડથી વધારે લોકોને રસી આપવામાં આવી હતી. કેન્દ્ર સરકાર આ અંગે જોરશોરથી પ્રચાર કરી રહી છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહાર કર્યાં છે. દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવામાં હેલ્થ વર્કર અને રસી લેનારાઓ સાથે […]

હડતાળ પર ઉતરેલા તબીબો ફરજ પર હાજર નહીં થાય તો કરાશે કાર્યવાહીઃ નીતિન પટેલ

ગાંધીનગરઃ રાજ્યમાં સરકારી હોસ્પિટલોના તબીબો બોન્ડના સમયમાં ફેરફારને લઈને હડતાળ પર ઉતર્યા છે. હાલ અમદાવાદ, બરોડા, સુરત, ભાવનગર, જામનગર, રાજકોટની સરકારી હોસ્પિટલના 4 હજાર જેટલા રેસિડેન્ટ ડોકટરો હડતાળ પર છે. જેને લીધે આરોગ્ય સેવાને સર પડી રહી છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તબીબોની હડતાળ ગેરવ્યાજબી હોવાનું જણાવી તેમને તાત્કાલિક ફરજ પર પાછા જોડાવા સૂચન […]

બિહારના તબીબોએ એક યુવકનું ઓપરેશન કરીને જડબામાંથી એક-બે નહીં પરંતુ 82 દાંત નીકાળ્યાં

દિલ્હીઃ સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિના મોઢામાં 32 દાંત હોય છે પરંતુ આઈજીઆઈએમએસમાં તબીબો ત્યારે આશ્ચર્ય ચકિત થઈ ગયા જ્યારે 17 વર્ષના નવયુવાનના ઓપરેશન દરમિયાન મોઢામાંથી એક-બે નહીં પરંતુ 82 દાંત મળી આવ્યાં હતા. યુવાનના તમામ દાંત ટ્યુમરમાં ફસાયેલા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ભોજપુર જિલ્લાના નીતિશકુમાર નામના 17 વર્ષીય નવયુવાના મોઢામાં થયેલુ ટ્યુમર અલગ જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code