1. Home
  2. Tag "drinking water"

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં OPD લાઈનમાં ઊભા રહેતા દર્દીના સ્વજનો પીવાનું પાણી પહોંચાડાશે

અમદાવાદઃ સૌથી મોટી ગણાતી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં માત્ર ગુજરાતના જ નહીં, અન્ય રાજ્યોના દર્દીઓ પણ સારવાર લેવા માટે આવતા હોય છે. હોસ્પિટલની વિવિધ વિભાગોની ઓપીડીમાં તો સવારથી દર્દીઓના સ્વજનોની કેસ કઢાવવા માટે લાંબી લાઈનો લાગી જાય છે. આ ઉપરાંત વેઈટિંગ એરિયામાં પણ દર્દીઓ અને તેમના સ્વજનોને કલાકો સુધી પ્રતિક્ષા કરવી પડતી હોય છે. ત્યારે દર્દીઓ અને […]

પાટણના નાગરિકોને કેનાલ દ્વારા અપાતું પીવાનું પાણી લોકો જ દૂષિત કરી રહ્યા છે

પાટણઃ લોકોને પીવા માટેનું શુદ્ધ પાણી મળી રહે તે જરૂરી છે. પરંતુ ઘણીવાર લોકો દ્વારા જ પીવાના પાણીને દુષિત કરવામાં આવતું હોય છે. ઉનાળાની ગરમીને લીધે પાણીના વિતરણમાં વધારાની માગ થઈ રહી છે. પાટણ શહેરને સિદ્ધિ સરોવરથી કેનાલ દ્વારા પાણી મેળવીને સમ્પમાં એકત્ર કરીને પીવા માટે પાણીનું વિતરણ કરવામાં આવે છે. એટલે જે કેનાલમાં પાણી […]

કચ્છના રાપરમાં દર ત્રીજા દિવસે પાણીનું વિતરણ, તાલુકામાં પીવાના પાણીની વિકટ સમસ્યા,

ભૂજઃ કચ્છમાં ઉનાળો આકરો બનતા ઘણા વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની રહી છે.બીજી બાજુ કચ્છની જીવાદોરી સમાન નર્મદા બ્રાન્ચ કેનાલ સમારકામ માટે આગામી બે માસ સુધી બંધ કરવામાં આવી છે. ખાસ કરીને વાગડ વિસ્તારના રાપર તાલુકામા પીવાના પાણીનો  કોઈ વિકલ્પ ના હોવાથી અનેક ગામોમાં પીવાના પાણીની મોકાણ શરૂ થઈ છે. તાલુકા મથક રાપર શહેરમાં […]

ચોટિલા તાલુકાના ઝીંઝુડા ગામે પીવાના પાણીની વિકટ સમસ્યા, મામલતદારને રજુઆત

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડના મોટાભાગના ગામોને નર્મદાના પાણીનો લાભ મળી રહ્યો છે. જ્યારે કેટલાક ગામોને હજુ નર્મદાના નીરના દર્શન થયા નથી. ઘણા ગામોમાં ઉનાળાની શરૂઆતથી જ પાણીની સમસ્યા સર્જાતી હોય છે. જેમાં ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામે પીવાના પાણીની સમસ્યાને લીધે લોકો સહિત પશુઓને પણ પરેશાની થઇ રહી છે.જેને લઇ મહિલાઓએ મામલતદાર કચેરીએ રોષ સાથે રજૂઆત કરીને પાણીની […]

શિયાળબેટની જનતાને પીવાનું શુદ્ધ પાણીની સમસ્યાથી મળશે કાયમી છુટાકારો

અમદાવાદઃ ગુજરાતમાં પીવાના પાણીની અછત હવે ભૂતકાળ બની છે. એક સમય હતો કે લોકોને પીવા માટે પાણી ભરવા છેક દૂર દૂર સુધી જવું પડતું હતુ. હવે હર ઘર નળ કનેક્શન થકી પીવાના પાણીની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. જાફરાબાદ તાલુકાના અંદાજિત 6500ની વસ્તી ધરાવતાં શિયાળબેટ ટાપુ ખાતે જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના વરદહસ્તે […]

સુરેન્દ્રનગરના એસટી ડેપોમાં પ્રવાસીઓને પીવાના પાણીની પડતી મુશ્કેલી, પરબ છે, પણ પાણી નથી

સુરેન્દ્રનગરઃ રાજ્યમાં ઘણા બધા એસ ટી બલ સ્ટેશનો એરપોર્ટ જેવા બનાવવાના દાવા કરવામાં આવી રહ્યા છે. ત્યારે જિલ્લા મથક એવા સુરેન્દ્રનગરના બસ સ્ટેશનમાં તો પ્રવાસીઓને માટે પુરતી સુવિધા ઉપલબ્ધ નથી. આ એસટી ડેપો પરથી શહેરી, ગ્રામ્ય તેમજ અન્ય જિલ્લાઓમાંથી અંદાજે 3000થી વધુ મુસાફરો મુસાફરી કરે છે. પરંતુ ડેપોમાં મુસાફરોને પીવાના પાણીની કોઈ સુવિધા નથી. બસસ્ટેન્ડમાં […]

લખતરના વરસાણી ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા, અબોલ પશુઓની હાલત દયનીય

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં પીવાના પાણીની સમસ્યા અનેક ગામોમાં જોવા મળી રહી છે. જેમાં કેટલાક ગામોમાં તંત્રની બેદરકારીને લીધે પાણીની સમસ્યા ઊભી થઈ છે. નર્મદાની મુખ્ય કેનાલ જિલ્લામાંથી પસાર થાય છે. છતાં લોકોને પુરતું પાણી મળતું નથી. લખતર તાલુકાના કેટલાક ગામોમાં પાણીની બુમરાણ ઊઠી છે. જેમાં તાલુકાના વરસાણી ગામે છેલ્લા 10 દિવસથી ગ્રામજનો પીવાના પાણીની વિકટ […]

સુરેન્દ્રનગર એસટી ડેપોમાં પીવાના પાણીની વ્યવસ્થા જ નથી, મુસાફરોને પડતી મુશ્કેલી

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં અસહ્ય ગરમી પડી રહી છે. ત્યારે જિલ્લાના મુખ્ય ગણાતા સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેશન પર મુસાફરો માટે પાણીની કોઈ સુવિધા જ નથી. એસટી બસ સ્ટેશનમાં મુસાફરો હાથમાં ખાલી પાણીની બોટલ લઈને પાણી ભરવા માટે ભટકી રહ્યા છે.  બસ સ્ટેશનમાં પીવાના પાણી સુવિધા ન હોવાથી મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.  સુરેન્દ્રનગર શહેરના એસટી બસ સ્ટેશનમાં […]

કચ્છના બન્ની વિસ્તારના ગામડાંઓમાં પીવાના પાણીની વિકટ સમસ્યા, પશુપાલકોની દયનીય હાલત

ભૂજ:  કચ્છના સકાભઠ્ઠ ગણાતા બન્ની વિસ્તારમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. બન્ની વિસ્તારમાં લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે. ભર ઉનાળે બન્ની વિસ્તારના લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે.  મહિલાઓને બેડાઓ લઈને દૂરદૂર સુધી પાણી માટે ભટકવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. આ વિસ્તારના અમુક ગામડાઓમાં ખાસ […]

રાજ્યમાં પીવાનું પાણી નાગરિકાને મળી રહે તે માટે સરકારે કર્યું આયોજન, હેલ્પ નંબર જાહેર કરાયો

ગાંધીનગરઃ રાજ્યમાં એપ્રિલના પ્રારંભથી જ તાપમાનમાં વધારો થયો જાય છે. અને હાલ તાપમાનનો પારો 42 ડિગ્રીને વટાવી ગયો છે. સાથે રાજ્યમાં અનેક ગામડાંઓમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. ત્યારે સરકાર પણ ચિંતિત બની છે. અને કેબીનેટની બેઠકમાં પણ પીવાના પાણીનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code