1. Home
  2. Tag "EKNATH SINDE"

મહારાષ્ટ્રમાં શિંદે સરકાર સામે 17 ડિસેમ્બરે વિરોધ પ્રદર્શન – શિવાજી મહારાજના અપમાનનો મામલો

ઉદ્ધવ ઠાકરેનું એલાન 17 ડિસેમ્બરના રોજ શિંદે સરકાર સામે કરશે વિરોધ પ્રદર્શન શીવાજી મહારાજના અપમાનનો છે મામલો મુંબઈઃ- છેલ્લ ાકેટલાક સમયથી મહારાષ્ટ્રમાં શિંદે જૂથ પર વિરોધપક્ષ દ્રારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે, વાહન પરિવગન મંત્રી નીતિન ગડકરીએ એક નિવેદનમાં શિવાજી મહારાજ વિશે કહ્યા બાદ આ મામલો ગરમાયો હતો ત્યારથી લઈને તે  મામલો થાળે પડ્યો […]

એકનાથ શિંદેનું પલ્લુ ભારે,શિવસેનાના વધુ ત્રણ MLA આસામ પહોચ્યાં – શરદ પવારે તાત્કાલિક બેઠક બોલાવી

એકનાથ શિંદેનું પલ્લુ ભારે થયું ,શિવસેનાના વધુ ત્રણ MLA આસામ પહોચ્યાં શરદ પવારે તાત્કાલિક NCP નેતાઓની બેઠક બોલાવી મુંબઈઃ- મહારાષ્ટ્રના રાજકરણમાં ગરમાટો જોવા મળી રહ્યો છે.શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેનું કડક  વલણ જેસે થે ..તેવી સ્થિતિમાં જોવા મળે છે. તો બીજી તરફ વિતેલી સાંજે સીએમ ઠાકરેએ સરકારી આવાસ વર્ષા છોડી દીધુ હતું અને પાતાના નિવાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code