કાલાવાડના હંસથલ ગામે ખેતરની વાડમાં લગાવેલા વીજ વાયરનો કરંટ લાગતા સિંહણનું મોત
જામનગરઃ ગીરના જંગલ ઉપરાંત રેવન્યું વિસ્તારોમાં પણ સિંહનો વસવાટ વધતો જાય છે. હવે તો સિંહ શિકારની શોધમાં જામનગર જિલ્લામાં આટાંફેરા મારી રહ્યા છે. જિલ્લાના ઘણા વિસ્તારોમાં ખેડુતો પાકને ભૂંડ અને અન્ય પશુઓથી બચાવવા માટે વાડી-ખેતરના શેઢે બનાવેલી વાડમાં વીજળીનો કરંટ મુકતા હોય છે. ત્યારે જિલ્લાના કાલાવડના હંસથલ ગામની સીમમાં ખેડુતે પોતાના ખેતરમાં લગાવેલી વાડમાં વીજ […]