1. Home
  2. Tag "Employees Retired on 30th June"

ગુજરાતમાં 2006 બાદ 30મી જુને નિવૃત થયેલા પેન્શનરો અને કર્મચારીઓને ઈજાફો અપાશે

ગાંધીનગરઃ રાજ્ય સરકારમાંથી 1લી જાન્યુઆરી 2006 બાદ દર વર્ષની 30 જૂને નિવૃત્ત થયેલા અને હવે થનારા કર્મચારીઓને એક નોશનલ ઇજાફો આપી તેમના પગારધોરણને આધિન પેન્શનની ગણતરી કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.  કેટલાક પન્શનરો અને કર્મચારીઓએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને તેનો ચુકાદો કર્મચારીઓની તરફેણમાં આવતા રાજ્ય સરકારના નાણા વિભાગે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code