1. Home
  2. Tag "Exam"

ગુજરાતમાં ધો-12ની સંસ્કૃતની પરીક્ષાનું પેપર રદ કરી ફરીથી લેવાનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો-10 અને 12ની પરીક્ષાઓ ચાલી રહી છે. દરમિયાન ધો12નું સંસ્કૃતનું પેપર રદ કરવામાં આવ્યું છે. સંસ્કૃતના પેપરમાં અમુક પ્રશ્નો અલગ અભ્યાસક્રમમાંથી પૂછાયા હતા, જેના કારણે આ પેપરને રદ્દ કરીને વિદ્યાર્થીઓના હિતમાં સંસ્કૃતનું પેપર ફરી લેવાનો નિર્ણય કરાયો છે. આગામી 29 માર્ચના રોજ પેપર ફરીથી લેવામાં આવશે. આશરે […]

ગુજરાતમાં GPSCની તા.9 અને 16મી એપ્રિલની પરીક્ષા મોકુફ રખાઇ

અમદાવાદઃ ગુજરાતમાં આગામી 9 અને 16મી એપ્રિલના રોજ યોજાનારી જીપીએસસીની પરીક્ષા મોકુફ રાખવામાં આવી હોવાનું જાણવા મળે છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષાને ધ્યાનમાં રાખીને જીપીએસસીની પરીક્ષા મોકુફ રાખવામાં આવી હોવાનું જાણવા મળે છે. જો કે, પરીક્ષા મોકુફ રાખવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર તા.9 અને 16મી એપ્રિલના […]

ગુજરાતઃ બોર્ડની ધો-10 અને 12ની પરીક્ષામાં ગેરરીતી કરતા પકડાવનાર વિદ્યાર્થી સામે પ્રતિબંધ લગાવાશે

અમદાવાદઃ ગુજરાતમાં આગામી 14મી માર્ચથી ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. બોર્ડની પરીક્ષામાં લગભગ 16 લાખ જેટલા વિદ્યાર્થીઓ બેસવાના છે. પરીક્ષાની તૈયારીઓ લઈને શિક્ષણ બોર્ડ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે એટલું જ નહીં ગેરરીતિને અટકાવવા માટે કડક નિયમ બનાવવામાં આવ્યાં છે. બોર્ડની પરીક્ષામાં ગેરરીતી કરનાર પકડાવનાર વિદ્યાર્થીઓ સામે પ્રતિબંધ સહિતના પગલા લેવામાં આવશે. […]

કંપની સેક્રેટરીઝ પ્રોફેશનલ પ્રોગ્રામ અને એક્ઝિક્યુટિવ પ્રોગ્રામની પરીક્ષાનું પરિણામ જાહેર થશે

નવી દિલ્હીઃ પ્રોફેશનલ પ્રોગ્રામ અને એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ માટે કંપની સેક્રેટરીની પરીક્ષાઓનું પરિણામ ડિસેમ્બર, 2022 સત્રનું સવારે 11:00 વાગ્યે અને બપોરે 2:00 વાગે અનુક્રમે, શનિવાર, 25મી ફેબ્રુઆરીના રોજ જાહેર થવાનું છે. પરિણામ સંસ્થાની વેબસાઇટ પર હોસ્ટ કરવામાં આવશે. વ્યક્તિગત ઉમેદવારના વિષય મુજબના ગુણના વિભાજન સાથે પરિણામ પણ પરિણામની ઘોષણા પછી તરત જ વેબસાઇટ પર ઉપલબ્ધ કરવામાં […]

‘પરીક્ષા પે ચર્ચા’ માત્ર અભ્યાસક્રમની પરીક્ષા માટે નહીં, જીવનની પ્રત્યેક પરીક્ષા માટે પથદર્શક છે : રાજ્યપાલ

અમદાવાદઃ એક શિક્ષક અને મનોવૈજ્ઞાનિક જેટલી નિપુણતાથી યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ભારત અને વિદેશના લાખ્ખો છાત્રો, શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદાત્મક ‘પરીક્ષા પે ચર્ચા’ કરી.  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવનમાં ગાંધીનગરની શાળાઓના બાળકો સાથે બેસીને આ રસપ્રદ સંવાદનું જીવંત પ્રસારણ માણ્યું હતું. દરમિયાન રાજ્યપાલે જણાવ્યું હતું કે, ‘પરીક્ષા પે ચર્ચા’ માત્ર અભ્યાસક્રમની પરીક્ષા માટે […]

‘તમારી પરીક્ષા, તમારી પદ્ધતિઓ – તમારી પોતાની શૈલી પસંદ કરો’, PM મોદીએ વિદ્યાર્થીઓને આપ્યો મંત્ર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્ઝામ વોરિયર્સ પુસ્તકમાંથી ‘તમારી પરીક્ષા, તમારી પદ્ધતિઓ-તમારી પોતાની શૈલી પસંદ કરો’ શીર્ષકના સ્નિપેટ્સ શેર કર્યા હતો અને વિદ્યાર્થીઓને તેઓ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરે છે તે શેર કરવા વિનંતી કરી હતી. In the book #ExamWarriors, one Mantra is ‘Your Exam, Your Methods – Choose Your Own Style.’ As #ParikshaPeCharcha approaches, I urge […]

ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે લેવાતી ગુજકેટની પરીક્ષાના ફોર્મ 6થી 20 જાન્યુઆરી સુધી ભરી શકાશે

ગાંધીનગરઃ રાજ્યમાં ઈજનેરીની વિવિધ વિદ્યાશાખાઓ અને ફાર્મસીમાં પ્રવેશ માટે લેવાતી ગુજકેટની પરીક્ષાના ફોર્મ આગામી તા. 6ઠ્ઠી જાન્યુઆરીથી 20મી જાન્યુઆરી સુધી ભરી શકાશે. ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપવાની હોય છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ વર્ષે લેવાનાર ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ  […]

GTU દ્વારા લેવાનારી પરીક્ષામાં ગેરરીતિ કરનારા વિદ્યાર્થીઓને પકડવા માટે પાંચ સ્ક્વોર્ડની રચના

અમદાવાદઃ યુનિવર્સિટીઓમાં હાલ પરીક્ષાની મોસમ ચાલી રહી છે. ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરીની અવનવી ટેકનિક અપનાવતા હોય છે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીની સેમેસ્ટ-5 અને સેમેસ્ટર-7ની પરીક્ષા આગામી જાન્યુઆરી મહિનામાં યોજાશે. આ પરીક્ષામાં ચોરી કરનારા વિદ્યાર્થીઓને પકડવા માટે પાંચ સ્ક્વોર્ડની રચના કરી છે. ઉપરાંત સીસીટીવી કેમેરાથી પણ વિદ્યાર્થીઓ પર નજર રાખવામાં આવશે સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ટેક્નોલોજિકલ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન 8 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ પરીક્ષાની મોસમ ચાલી રહી છે. જેમાં સેમેસ્ટ-1ના અલગ અલગ વિભાગના કુલ 59 હજારથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં કુલ 8 વિદ્યાર્થી પરીક્ષામાં ચોરી-ગેરરીતિ કરતા ઝડપાયા છે. તેની વિરુદ્ધ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કોપીકેસ કરી કાર્યવાહી હાથ ધરી હતી. સુરેન્દ્રનગરની કોલેજમાં ગેરરીતિનો કિસ્સો નોંધાયો હતો. દરમિયાન થાનગઢમાં આવેલી દોઢીવાલા આર્ટસ […]

સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા પેપરલીકકાંડ બાદ હવે વધુ તકેદારી, પરીક્ષામાં વોટરમાર્ક સાથેના પ્રશ્નપત્રો મોકલાશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આવતીકાલ તા.9મીથી જુદી જુદી વિદ્યાશાખાઓની પરીક્ષાનો પ્રારંભ થશે. આ પરીક્ષામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જુદા જુદા 110 કેન્દ્ર ઉપર યુનિવર્સિટીના 42,099 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અગાઉની પરીક્ષામાં પેપર લીકની ઘટના બન્યા બાદ સત્તાધીશો જાણે જાગ્યા હોય આ વખતે પરીક્ષામાં સૌથી વધુ તકેદારી રાખવામાં આવશે.પરીક્ષાર્થીને વોટરમાર્કવાળા પ્રશ્નપત્ર મોકલવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code