ભારતમાં આઠ વર્ષમાં મત્સ્ય ઉત્પાદન વધીને 1.21 કરોડ ટન ઉપર પહોંચ્યુઃ કેન્દ્રીય મંત્રી
અમદાવાદઃ ભારતમાં બ્લૂ ઈકોનોમીને વેગ આપવા અને માછીમારોને ઘરઆંગણે યોજનાકીય લાભો આપવા માટે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, ડેરી, પશુપાલન મંત્રાલય દ્વારા આયોજિત ‘સાગર પરિક્રમા’ કાર્યક્રમના ત્રીજા તબક્કાનો પ્રારંભ સુરતના હજીરા પોર્ટથી કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી વિભાગના મંત્રી પરષોત્તમ રૂપાલાએ કરાવ્યો હતો. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2014થી કેન્દ્ર સરકારના પ્રયાસોના કારણે છેલ્લા આઠ વર્ષમાં 1.21 […]