અમદાવાદમાં મ્યુનિ.એ મીઠાઈ-ફરસાણના વેપારીઓને સ્વચ્છતા જાળવવા માટે કર્યો આદેશ
અમદાવાદઃ રક્ષાબંધન અને સાતમ-આઠમના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે શહેરીજનોને યોગ્યભાવે ભેળસેળ વિનાની શુદ્ધ વસ્તુઓ મળી રહે તે માટે મ્યુનિ.કોર્પોરેશનના ફુડ વિભાગ દ્વારા શહેરના મીઠાઈ અને ફરસાણના વેપારીઓ સાથે બેઠક યોજીને જરૂરી સુચના આપી હતી. મ્યુનિના ફૂડ અધિકારી ડો. ભાવિન જોશી દ્વારા ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટના નિયમો, રૂલ્સ અને રેગ્યુલેશનની સમજણ, […]