સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના ખાતાધારકોને છેતરપિંડીથી બચાવવા ટ્વિટ કરીને સતર્ક કર્યા
એસબીઆઈએ પોતાના ખાતાધારકોને સતર્ક કર્યા આ કામ ન કરવા કરી અપીલ ટ્વિટ કરીને લોકોને સતર્ક રહેવા જણાવ્યું મુંબઈ: ઓનલાઈન પેમેન્ટનું ચલણ વધતા હવે બેન્કો પણ સતર્ક થઈ છે. બેન્કો દ્વારા અવાર નવાર પોતાના ખાતાધારકોને કહેવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની માહિતીને કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે શેર કરશો નહી, આ કરવાથી તમારી બેન્કની કેટલીક જાણકારી ગુનેગારો […]