1. Home
  2. Tag "Gandhinagar"

ગાંધીનગરમાં સ્ટ્રીટ વેન્ડર અને નવી પાર્કિંગ પોલીસીનો સરકારની મંજુરી બાદ અમલ કરાશે

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં વસતી સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. તેના લીધે પાર્કિંગની સમસ્યા વકરી રહી છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નવી પાર્કિંગ પોલીસી બનાવવામાં આવી છે, તેમજ ફેરિયાઓ માટેની સ્ટ્રીટ વેન્ડર પોલીસી બનાવવામાં આવી છે. જેથી નિયત કરેલા સ્થળો પર જ સુવિધા આપી શકાય અને રોડ-રસ્તાઓ પર દબાણો ન થાય, મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બન્ને પોલીસી રાજ્ય […]

ગાંધીનગર: 13 દેશોના શિક્ષણમંત્રી વર્લ્ડ બેંકની ટીમ સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા

ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે લુઇસ બેન્વેનીસ્ટ, ગ્લોબલ ડીરેક્ટર, એજ્યુકેશન, વર્લ્ડ બેંકની અધ્યક્ષતા હેઠળ વર્લ્ડબેંકની ટીમ સાથે માલી, ગુઇનિઆ, મોરીતાનિયા, બ્રુકીના ફાસો, ટોગો, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, બેનિન, લિબેરિયા, સીર્રા લીઓને, નાઈજેરીયા, કેમરૂન, મોંગોલિયા, ઘાના દેશોના શિક્ષણમંત્રીશ્રી અને મહાનુભાવો સાથે આશરે 65 જેટલા લોકો આવ્યા. તેઓને વિધા સમીક્ષા કેન્દ્ર ખાતે કરવામાં આવતી તમામ માહિતીથી અવગત […]

ગાંધીનગરમાં કર્મચારીઓએ જુની પેન્શન યોજના લાગુ કરવા સરકાર સામે ફરીવાર ચડાવી બાંયો,

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી નજીક છે, ત્યારે ગુજરાત સરકારના કર્મચારીઓએ જુની પેન્શન યોજના લાગુ કરવાની માગ સાથે સરકાર સામે બાંયો ચઢાવી છે. ગાંધીનગર સહિત વિવિધ શહેરોમાં સરકારી કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી આવેદનપત્રો આપીને જુની પેન્શન યોજના સત્વરે લાગુ કરવાની માગ કરી હતી. ગાંધીનગરમાં બુધવારે ધી ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસીએશન તેમજ ગુજરાત વન વિભાગના કર્મચારીઓ દ્વારા […]

ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં કટ્ટરપંથી મુસ્લિમોની ભીડે દિલ્હી હુલ્લડની તર્જ પર કર્યું હતું પ્લાનિંગ, દેશ દહેલાવાનું હતું ષડયંત્ર

દહેરાદૂન: ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં મુસ્લિમ કટ્ટરપંથીઓની ભીડે તદે  બધું કર્યું, જે દિલ્હીમાં હિંદુઓ વિરુદ્ધના હુલ્લડોમાં કરવામાં આવ્યું હતું. એક તરફ પ્રશાસન શાંતિપૂર્વક દબાણ વિરોધી અભિયાન ચલાવી રહ્યું હતું, તો બીજી તરફ ઈસ્લામિક કટ્ટરપંથીઓ નિયતના હિસાબથી મોટા હુમલાની ચાલ ચાલી રહ્યા હતા. હલ્દ્વાનીના બનભૂલપુરામાં ઈસ્લામિક હુમલાખોરોની ભીડે બે હિસ્સાઓમાં હુમલા કર્યા.  પહેલીવારમાં તેમણે પથ્થરબાજી કરી, તેના પછી […]

ગાંધીનગર જિલ્લા પંચાયત સંચાલિત 32 પ્રાથમિક શાળાઓ મ્યુનિ,કોર્પોરેશન (GMC)ને સોંપાશે

ગાંધીનગરઃ શહેરના મ્યુનિ. કોર્પોરેશનમાં મહિનાઓ પહેલા આજુબાજુના ગાંમડાંને મર્જ કરવામાં આવ્યા હતા. આ ગાંમડાઓ ગાંધીનગર શહેરનો એક ભાગ ગણાય છે. તેથી હવે 32 જેટલી પ્રાથમિક શાળાઓનું સંચાલન જિલ્લા પંચાયત શિક્ષણ કમિટી પાસેથી લઇને મ્યુનિ.કોર્પોરેશનને સોંપવાનો મહત્વનો નિર્ણય રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો. અત્યારસુધી મહાનગરપાલિકા પાસે માત્ર 5 સ્કૂલો હતી હવે 32 સ્કૂલોનો વધારો […]

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ યોજનાને ગાંધીનગર સુધી લંબાવાશે

અમદાવાદઃ રાજ્યના નાણામંત્રીએ વિધાનસભામાં બજેટ રજુ કરતા જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીના વિઝનથી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. ફેઝ 3માં ગિફ્ટ સીટી નજીક ટુંક સમયમાં શરુ કરાશે. રિવરફ્રન્ટને અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવવાનો નિર્ણય કરાયો છે. આમ રિવરફ્રન્ટની કુલ લંબાઈ 38.2 કિમી જેટલી થશે. જાહેર પરિવહન વિભાગ દ્વારા નવી બસો મુસવાની સાથે બસ સ્ટેન્ડનું નવીનીકરણ […]

ગાંધીનગરના રાંધેજા ચોકડી નજીક ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઈકસવારનું મોત, એકને ઈજા

ગાંધીનગરઃ જિલ્લમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ગઈકાલે કોબા નજીક પૂરફાટ ઝડપે આવેલી કારે રાહદારીને અડફેટે લઈને મોત નિપજાવવાનો બનાવ બન્યો હતો. ત્યાં ફરી અકસ્માતનો બનાવ રાંઘેજા ચોકડી નજીક બન્યો હતો. ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈકસવારનું મોત નિપજ્યું હતું. જ્યારે એકને ગંભીર ઈજા થતાં હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. આ અકસ્માતના બનાવની જાણ થતાં […]

ગાંધીનગરના કોબા સર્કલ પાસે હીટ એન્ડ રન, અજાણ્યા વાહનની ટક્કરથી આધેડ વ્યક્તિનું મોત

ગાંધીનગરઃ હાઈવે પરના કોબા સર્કલ નજીક હીય એન્ડ રનનો બનાવ બન્યો હતો. પૂરફાટ ઝડપે આવેલા કોઈ અજાણ્યા વાહને એક રાહદારી આધેડને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન પૂરપાટ ઝડપે અને ગફલતભરી હંકારી રોડ ક્રોસ કરતાં 55 વર્ષીય આધેડને ટક્કર મારી નાસી ગયો હતો. આ અકસ્માતના બનાવમાં ઈન્ફોસિટી પોલીસે […]

ગાંધીનગરમાં સરકારી ક્વાટર્સમાં બિન અધિકૃત રહેતા 485 કર્મીઓ સામે કડક પગલાં લેવાશે

ગાંધીનગરઃ રાજ્યના પાટનગર હોવાને કારણે ગાંધીનગરમાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે. સરકારી કર્મચારીઓને રહેવા માટે સરકાર દ્વારા ક્વાટર્સ આપવામાં આવતા હોય છે. ઘણા કર્મચારીઓ નિવૃત થયા બાદ પણ ક્વાટર ખાલી કરતા નથી. ઘણા કર્મચારીઓ અન્ય શહેરોમાં બદલી થયા બાદ પણ કવાટર ખાલી કરતા નથી. આવા ક્વાટર અન્ય કર્મચારીઓને ભાડે પણ અપાતા હોય છે. આથી પાટનગર […]

ગાંધીનગર રાજભવનમાં રાજ્યપાલની ઉપસ્થિતિમાં UP સહિત 6 પ્રદેશોના સ્થાપના દિવસ ઊજવાયો

ગાંધીનગરઃ રાજભવન ખાતે 24મી જાન્યુઆરીને બુધવારે ઉત્તર પ્રદેશ સહિત 6 પ્રદેશોનો સ્થાપના દિન ઊજવવામાં આવ્યો હતો. જેમાં રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ભારતે ક્યારેય પોતાના સૈનિકોને કોઈ ભૂખંડ જીતવા નથી મોકલ્યા. ઇતિહાસ સાક્ષી છે કે, ભારતે પોતાના ધર્મગુરુઓ, સંતો, મનીષીઓને દુનિયાના મન અને આત્મા જીતવા, દુનિયાના સુખ અને આનંદની વૃદ્ધિ માટે મોકલ્યા છે. ભારતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code