1. Home
  2. Tag "Ghudsar Sanctuary will be closed till October 15"

નાના રણ વિસ્તારમાં ઘુડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે 15મી ઓક્ટોબર સુધી બંધ રહેશે

 સુરેન્દ્રનગર :  ઝાલાવાડ પંથકના નાના રણ વિસ્તારમાં આવેલું  પ્રખ્યાત ઘુડખર અભયારણ્ય આજથી પર્યટકો માટે બંધ કરાયું છે. આજથી 15 ઓક્ટોબર સુધી આ અભયારણ્ય બંધ રહેશે. ચોમાસાની સીઝન ઘુડખરની બ્રીડિંગ સીઝન હોવાથી તે દરમિયાન મુસાફરોને એન્ટ્રી આપવામાં આવતી નથી. કચ્છનું નાનું રણ 4954 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ઘુડખર આવેલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code