1. Home
  2. Tag "Girsomnath"

માનવો માણસાઈ ભૂલ્યાઃ ગીરસોમનાથમાં 25 શ્વાનને બેરહેમીથી માર મારી મોતને ઘાટ ઉતારાયાં

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોર અને શ્વાનથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. દરમિયાન ગીરસોમનાથ જિલ્લામાં માનવતાને નેવે મુકીને કેટલાક લોકોએ સફાઈના નામે 25 જેટલા શ્વાનને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દરમિયાન પશુપ્રેમીઓએ શ્વાન સાથે ક્રુરતા કરનારા શખ્સો સામે આકરી કાર્યવાહી કરવાની […]

વેરાવળમાં  ઘરમાં ઘુસીને યુવકે યુવતી પર ચપ્પુના ઘા ઝિંક્યા- એસિડની બોટલ અને હથોડી પણ મળી, યુવતી હોસ્પિટલમાં દાખલ

સુરત જેવી ઘટના વેરાવળમાં બની યુવકે ઘરમાં ઘુસીને યુવતી પર ચપ્પુના ઘા ઝિંક્યા ગીર-સોમનાથઃ- તાજેતરમાં જ સુરતમાં જાહેરમાં હત્યાનો બનાવ બન્યો આ મર્ડર કેસ  ચર્ચામાં છે તેની ચર્ચા હજી ચાલુ જ છે ત્યા ગુજરાતમાં આવી બીજી એક ઘટના બનવા પામી છે.,  હવે ફરી એક આજ પ્રકારની ઘટના ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ મથકમાં બનવા પામી છે. […]

ગીરસોમનાથમાં ભારે વરસાદના કારણે એનડીઆરએફની ટીમ તૈનાત,ખેતીમાં પણ જોવા મળી શકે છે અસર

ગીર સોમનાથમાં ભારે વરસાદ ખેતીમાં પણ જોવા મળી શકે છે અસર એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી વેરાવળ : ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે જિલ્લામાં એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે. વેરાવળ ખાતે પણ એનડીઆરએફની 18થી વધુ જવાનોની ટીમ પહોંચી ચુકી છે. NDRFના કમાન્ડર, જવાનો સાથે […]

ગીરસોમનાથમાં વિઠ્ઠલપુર ગામમાં મહિલાઓને વિશેષ સ્થાનઃ અલગ બસ સ્ટેન્ડ બનાવાયું

અમદાવાદઃ મહિલાઓએ દરેક ક્ષેત્રમાં આગવું સ્થાન મેળવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષણમાં થયેલા વધારાના કારણે મહિલાઓને વિશેષ મહત્વ મળી રહ્યું છે. દરમિયાન ગીરસોમનાથમાં વિઠ્ઠલપુરમાં મહિલાઓ માટે ખાસ બસ સ્ટેન્ડ ઉભુ કરવામાં આવ્યું છે. જેથી હવે ગામની મહિલાઓ સરળતાથી બસમાં મુસાફરી કરી શકશે. પ્રાપ્ત માહિતી અનુસાર કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામમાં પાંચ હજારની વસતી છે. ગામના યુવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code