અમદાવાદમાં સરકારી કર્મચારીઓની પડતર પ્રશ્નોના ઉકેલ માટે વિશાળ રેલી યોજાઈ, કલેકટરને આવેદન
અમદાવાદઃ રાજ્યના સરકારી કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે અનેક રજુઆતો કર્યા બાદ હવે સરકાર સામે મોરચો ખોલ્યો છે. શનિવારે અમદાવાદ સહિત અનેક શહેરોમાં કર્મચારીઓની રેલી યોજાઈ હતી. જેમાં આમદાવાદમાં ગાંધી આશ્રમથી કલેકટર કચેરી સુધી કર્મચારીઓની વિશાળ રેલી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉમટી પડ્યા હતા. કર્મારીઓ દ્વારા જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માગ […]