1. Home
  2. Tag "Gujarati Akhbar"

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રતિષ્ઠિત સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 પુરસ્કારો પ્રદાન કરશે

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ 17 જુલાઈના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) દ્વારા આયોજિત રાષ્ટ્રીય સમારોહમાં કેન્દ્રીય મંત્રી મનોહર લાલ અને ગૃહ અને શહેરી બાબતોના રાજ્યમંત્રી તોખન સાહુની ઉપસ્થિતિમાં પ્રતિષ્ઠિત સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 પુરસ્કારો પ્રદાન કરશે. સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 એ વિશ્વના સૌથી મોટા શહેરી સ્વચ્છતા સર્વેક્ષણનું 9મું […]

માધ્યમિક શાળાઓમાં પ્રથમ પરીક્ષા નવરાત્રી પછી અને દિવાળી વેકેશન પહેલા યોજવા માગ

પ્રાથમિકની જેમ માધ્યમિક શાળાઓની પરીક્ષા નવરાત્રી બાદ યોજવી જોઈએ, આચાર્ય સંઘ દ્વારા માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેનને રજુઆત કરાઈ, આ વખતે ખૂબ જ વહેલી પરીક્ષા યોજાવાની હોવાથી અભ્યાસક્રમ પૂરો કરવો મુશ્કેલ અમદાવાદઃ નવા શૈક્ષણિક કલેન્ડરમાં માધ્યમિક શાળાઓની પરીક્ષા 11મી સપ્ટેમ્બરથી યોજાશે. એટલે કે, પ્રથમ શૈક્ષણિક સત્રમાં શિક્ષણ કાર્યના માત્ર 76 દિવસ જ મળે છે. એટલે અભ્યાસક્રમ […]

કેન્સર અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગની દવાઓની કિંમતમાં ઘટાડો થશે

નવી દિલ્હીઃ જ્યારે રોગ દસ્તક આપે છે, ત્યારે સારવારની ચિંતાની સાથે દવાની કિંમત પણ ખિસ્સા પર બોજ બની જાય છે. ખાસ કરીને કેન્સર, ડાયાબિટીસ જેવા ગંભીર રોગોની સારવારમાં, દવાઓ સામાન્ય માણસની પહોંચની બહાર થઈ જાય છે. પરંતુ હવે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જે દર્દીઓને મોટી રાહત આપશે. સરકારે 71 દવાઓની કિંમત નક્કી કરવાનો […]

પાલિતાણામાં ગટરના પાણી રોડ પર ફરી વળ્યા, નગરપાલિકાનું તંત્ર નિષ્ક્રિય

શહેરના રોડ પર ઠેર ઠેર ખાડા પડ્યા હોવા છતાંયે મરામત કરાતા નથી. રોડ પર પડેલા ખાંડાઓમાં વરસાદી પાણી ભરાયા, કોંગ્રેસે ઉગ્ર આંદોલનની ચીમકી આપી ભાવનગરઃ જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલિતાણામાં સાફ-સફાઈનો અભાવ, રોડ પર ઊભરાતી ગટરો, રોડ-રસ્તાઓની કંડમ હાલત અને પીવા માટે દૂષિત પાણી મળતુ હોવાથી નગરજનો ત્રાહીમામ પોકારી ગયા છે. નગરપાલિકાના સત્તાધિશોને નાગરિકોએ અનેકવાર રજુઆતો […]

દૂબઈથી 1.81 કરોડનો ગોલ્ડ પાવડરની તસ્કરી કરીને જતાં 3 આરોપી મુદ્દામાલ સાથે પકડાયા

મંજુસર પોલીસે બાતમીને આધારે વોચ રાખી હતી, કલાલી-બિલ રોડનો અશોક પ્રજાપતિ દુબઈથી સોનાની તસ્કરી કરાવતો હતો, દુમાડ ચોકડી નજીકથી પકડાયેલા આરોપીઓ પાસેથી દારૂ, ઈ-સિગારેટ પણ મળી વડોદરાઃ સોનાના ભાવમાં વધારો થતાં જ સોનાની દાણચોરી પણ વધી રહી છે. ખાસ કરીને ટેક્સ ફ્રી ગણાતા દૂંબઈથી સોનાની ખરીદી કરીને ભારતમાં ઘૂંસાડવામાં આવતું હોય છે. ત્યારે કસ્ટમ વિભાગની […]

સ્પેસથી પરત પૃથ્વી પર પરત ભર્યા અવકાશયાત્રી શુભાંશુ શુક્લા

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર 18 દિવસના રોકાણ અને 22.5 કલાકની મુસાફરી બાદ અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને એક્સિઓમ-૪ મિશનમાં સામેલ ત્રણ અન્ય લોકો મંગળવારના રોજ પૃથ્વી પર પાછા ફર્યા હતા. બધા અવકાશયાત્રીઓને લઈને ડ્રેગન અવકાશયાન કેલિફોર્નિયાના સાન ડિએગોમાં ઉતર્યું હતું. સ્પેસથી પરત ફરેલા શુભાંશુ શુક્લાના પ્રથમ ફોટા સામે આવ્યા છે. મિશન પાયલોટ શુભાંશુ શુક્લાએ […]

પીઆઈની જેમ કમરે રિવોલ્વર લટકાવીને રોલો પાડનારા ફેક લાયસન્સધારી 7 આરોપી પકડાયા

UID નંબરમાં છેડછાડ કરી UPથી 5-7 લાખમાં લાયસન્સ અને હથિયાર મેળવ્યા હતા, ગુજરાત ATSને નવ આરોપીઓ વિશેની જાણકારી મળી હતી, હથિયારના ફેક લાયસન્સ ઓલ ઇન્ડિયા એક્સેસવાળા હતા અમદાવાદઃ ગુજરાતમાં અગાઉ મણીપુર, મીઝોરમ અને સિક્કીમ સહિતના રાજ્યોના રહીશ બતાવીને હથિયારોના લાયસન્સ મેળવવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. અમદાવાદ, સુરત, સુરેન્દ્રનગર અને રાજકોટ સહિત શહેરોમાં ઘણા લોકોએ બહારના […]

ગુજરાતમાં 15 સ્થળોએ આવકવેરાના દરોડા, TDS અને કર માફીનો લાભ લેનારા સામે કાર્યવાહી

ITR ફાઈલમાં ખોટી માહિતી જાહેર કર્યાનો ઘટસ્ફોટ, TDS મેળવવા અને ખોટી રીતે કર માફીના લાભ મેળવાતો હતો, ખોટા ITR ફાઈલ કરનારા તમામને ITR રીવાઈઝ રીટર્ન ફાઈલ કરવા માટે તાકીદ અમદાવાદઃ કરદાતાઓ ઘણીવાર ટેક્સ બચાવવા માટે ફેક દસ્તાવેજો રજૂ કરીને ટેક્સ બેનિફિટ મેળવી લેતા હોય છે. તેમજ ખોટી રીતે TDS મેળવવા અને ખોટી રીતે કર માફીના […]

ક્ષત્રિય આગેવાન પી ટી જાડેજા સામેનો પાસાનો હુક્મ રદ કરાતા જેલમુક્ત થશે

મંદિરની આરતીના વિવાદમાં ગઈ તા.5મી જુલાઈએ પાસામાં ધરપકડ થઈ હતી, જાડેજાની ધરપકડના વિરોધ ક્ષત્રિય સમાજમાંથી ભારે વિરોધ ઊઠ્યો હતો, સરકાર પર દબાણ આવતા પાસાનો હુક્મ રિવોક કરાયો અમદાવાદઃ રાજકોટના એક મંદિરમાં મહાઆરતીના મુદ્દે એક કારખાનેદાર અને ક્ષત્રિય સમાજના અગ્રણી પી ટી જાડેજા વચ્ચે માથાકૂટ થઈ હતી. આવા સામાન્ય બનાવમાં રાજકોટ પોલીસે ક્ષત્રિય સમાજના અગ્રણી પી […]

યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાની ફાંસી હાલ પૂરતી મુલત્વી રખાઈ

નવી દિલ્હીઃ કેરળની નર્સ નિમિષા પ્રિયા અંગે યમનથી મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. એક અહેવાલ મુજબ, નિમિષાની ફાંસી હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. તેણીને 16 જુલાઈએ ફાંસી આપવાની હતી. ભારત સરકાર આ કેસ અંગે ખૂબ પ્રયાસ કરી રહી હતી, આખરે ફાંસી મુલતવી રાખવામાં આવી છે. યમનની એક કોર્ટે નિમિષા પ્રિયાને હત્યાના કેસમાં મૃત્યુદંડની સજા ફટકારી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code