અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં વધુ એક શ્રમિકનું મોત, મૃત્યુઆંક 10 પહોંચ્યો
અમદાવાદ, 20 જુલાઈ 2026: અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલા ભીષણ અને ગોઝારા વિસ્ફોટના કેસમાં એક તરફ કાનૂની શિકંજો કસાતો જઈ રહ્યો છે, તો બીજી તરફ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વધુ એક શ્રમિકના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 10 પર પહોંચ્યો છે. સોમવારે (20 જુલાઈ) પોલીસે આ કેસના મુખ્ય આરોપીઓ સહિત ત્રણેય જણાને ઘી […]


