1. Home
  2. Tag "guru"

ભાગ્યકારક ગુરુ કરી રહ્યા છે શુક્રના નક્ષત્રમાં પ્રવેશ, જાણો કઈ રાશિઓનો થશે ભાગ્યોદર, પ્રગતિ-લોટીરીનો પણ પ્રબળ યોગ

દેવતાઓના ગુરુ બૃહસ્પતિ ઘણાં જ મહત્વના ગ્રહ માનવામાં આવે છે. તે રાશિ પરિવર્તન કરે છે, ત્યારે દરેક રાશિના જાતકોના જીવનમાં કોઈને કોઈ પ્રકારનો પ્રભાવ અવશ્ય પડે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, ગુરુ બૃહસ્પતિ હાલ મેષ રાશિમાં વિરાજમાન છે અને નક્ષત્રની વાત કરીએ, તો ભરણી નક્ષત્રમાં છે. એક નિશ્ચિત સમયગાળા બાદ ગુરુ નક્ષત્ર પરિવર્તન કરે છે. તેવો […]

12 વર્ષ બાદ વૃષભ રાશિમાં ગુરુ-શુક્રની થશે યુતિ, જાણો ગજલક્ષ્મી રાજયોગથી કઈ રાશિઓ થશે માલામાલ

Venus Transit, Guru Gochar: દેવ ગુરુ જલ્દીથી રાશિ પરિવર્તન કરવાના છે. મે માસની શરૂઆતમાં જ ગુરુ પોતાની રાશિ બદલશે. 1 મેના દિવસે બૃહસ્પતિ મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં ગોચર કરવાના છે. તેઓ પ્રેમ અને સમૃદ્ધિના કારક શુક્રની સાથે અહીં જોવા મળશે. 19 મેના રોજ શુક્ર પણ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. શુક્રના એન્ટર થતા જ ગજલક્ષ્મી રાજયોગનું […]

સૂર્ય-ગુરુ મળીને મચાવશે ધમાલ, જાણો કઈ રાશિઓનું ખૂબ વધશે બેન્ક-બેલેન્સ

ગુરુ-સૂર્ય ગોચર : સૂર્યના મેષ રાશિમાં પ્રવેશ કરતા જ સૂર્ય અને ગુરુની યુતિ બનશે. મેષ રાશિમાં સૂર્ય અને ગુરુની યુતિ બનવાથી કેટલીક રાશિઓના ભાગ્ય ચમકવાની શક્યતા છે. ગુરુ અને સૂર્ય પરસ્પર મિત્ર ગ્રહ ગણાય છે. આ સમયે ગુરુ મેષ રાશિમાં વિરાજમાન છે, જ્યાં જલ્દી સૂર્યનો પ્રવેશ થવાનો છે. સૂર્યના મેષમાં પ્રવેશ સાથે જ સૂર્ય અને […]

જ્યારે નરસિંહારાવને મંચ પર અટલજીએ કહ્યા હતા ગુરુઘંટાલ, જાણો શું હતી ઘટના?

નવી દિલ્હી: ભારતના 10મા વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પોતાની હાજરજવાબી માટે ખાસા મશહૂર રહ્યા. વાજપેયી પહેલા વડાપ્રધાન રહેલા કોંગ્રેસના નેતા પી. વી. નરસિમ્હારાવ સાથેના તેમના સંબંદો ઉષ્માભર્યા રહ્યા છે. વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરીએ પોતાના એક આર્ટિકલમાં કહ્યું છે કે કેવી રીતે વાજપેયીએ ભરી સભામાં મંચ પરથી નરસિમ્હારાવને ગુરુઘંટાલ કહી દીધા હતા. અટલ બિહારી વાજપેયીએ પોતાના […]

PM મોદીનો યુરોપ પ્રવાસઃ ધર્મગુરૂ પોપ ફ્રાંસિસને ભારત આવવા આપ્યું આમંત્રણ

દિલ્હીઃ યુરોપના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વેટિકન સિટી પહોંચ્યાં હતા. જ્યાં તેમણે કેથોલિક ક્રિશ્ચિયન્સના સૌથી મોટા ઘર્મ ગુરૂ પોપ ફ્રાંસિસ અને સેક્રેટરી ઓફ સ્ટેટ કાર્ડિનલ પિએત્રો પારોલિન સાથે મુલાકાત કરી હતી. પોપ ફ્રાંસિસ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પ્રથમ બેઠક હતી. વડાપ્રધાન નરન્દ્ર મોદીએ તેમને ભારત આપવા માટે આમંત્રણ આપ્યું હતું. Had a […]

ગુરુ પૂર્ણિમા: જાણો આ દિવસનું મહત્વ અને ઉપાસનાની પદ્ધતિ

અષાઢ શુક્લ પૂર્ણિમાના દિવસને ગુરુ પૂર્ણિમાના પર્વ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો. તેને કારણે તેને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે. આ દિવસે ઋતુ પરિવર્તન પણ થાય છે. જેને કારણે આ દિવસે વાયુ પરીક્ષણ કરીને આગામી પાકનું અનુમાન પણ કરવામાં આવે છે. આ દિવસે શિષ્ય પોતાના ગુરુની વિશેષ પજા કરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code