1. Home
  2. Tag "GURUDWARA"

મંદિરો, ગુરુદ્વારાઓ પર થઈ રહ્યા છે હુમલા, યુએનમાં કેનેડા અને પાકિસ્તાનને ભારતે એકસાથે ઘેર્યા

યુએન: સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઈસ્લામોફોબિયા સામે લડવા માટેના પ્રસ્તાવ પર ચર્ચા દરમાયન ભારતે ખરીખરી સંભળાવી છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોચે કહ્યું છે કે એવું નથી કે માત્ર અબ્રાહમિક ધર્મો સાથે જોડાયેલા લોકો અને ધાર્મિક સ્થાનોને ટાર્ગેટ કરાય રહ્યા છે. પરંતુ દુનિયાભરમાં મોટી સંખ્યામાં બૌદ્ધ મઠો, હિંદુઓના મંદિરો અને શીખોના ગુરુદ્વારાઓ પર પણ હુમલા […]

જો તમે આ રાજ્યના પ્રવાસે જઈ રહ્યા છો તો જાણીલો તમને રહેવા જમવાનું આ ગુરુદ્રારામા મળશે મફ્તમાં

સામાન્ય રીતે ગુરુ દ્રારનું નામ પડે એટલે આપણાને શીખ ઘર્મની યાદ આવે જો કે આ ઘર્મસ્થાન માત્ર શીખ જ નહી તમામ ઘર્મના લોકો માટે ખાસ છે,કેટલાક એવા ગુરુદ્રારા પણ છે જ્યાં તમને ખાવા પીવાની સાથે સાથએ રહેવાની સુવિધા પણ ફ્રીમાં મળે છએ,માત્ર એટલું જ નહી અહીના લંગરમાં દરેક ઘર્મના લોકો  જમી પણ શકે છે અને […]

તાલિબાન હવે અફઘાન શીખને બનાવી રહ્યા છે નિશાન, હવે પવિત્ર ગુરુદ્વારા પરથી નિશાન સાહેબ હટાવ્યું

તાલિબાનના નિશાના પર અફઘાન શીખ પવિત્ર ગુરુદ્વારા પરથી હટાવ્યું નિશાન સાહેબ ગુરુદ્વારા પર લાગેલો ધાર્મિક ઝંડો પણ હટાવી દીધો નવી દિલ્હી: અમેરિકન સૈન્યની વાપસી બાદ અફઘાનિસ્તાન પર કબ્જો જમાવવા માટે તાલિબાન ધમપછાડા કરી રહ્યું છે અને તાલિબાન પોતાની કટ્ટરવાદી વિચારધારા માટે કુખ્યાત છે. તાલિબાની આતંકીઓએ તાજેતરમાં પકતિયા પ્રાંતમાં પવિત્ર ગુરુદ્વારા થાલ સાહેબની છત પર લાગેલો […]

પંજાબ: ગુરુદ્વારામાં કોરોના સંક્રમિત વ્યક્તિએ કર્યું પ્રસાદનું વિતરણ, ભૂલના કારણે અનેક લોકો થયા સંક્રમિત

પંજાબમાં જોવા મળી કોરોનાને લઈને ઘોર બેદરકારી કોરોના સંક્રમિત વ્યક્તિએ કર્યુ પ્રસાદનું વિતરણ ભૂલના કારણે અનેક લોકો થયા સંક્રમિત અમૃતસર :પંજાબના સંગરુરથી બેદરકારીનો મોટો મામલો સામે આવ્યો છે. ગુરુદ્વારામાં એક કોરોના પોઝિટિવ વ્યક્તિએ સેંકડો લોકોને પ્રસાદ વહેંચ્યો, જેનાથી તેના સંક્રમણનું જોખમ વધ્યું છે. જે લોકોએ ગુરુદ્વારામાં પ્રસાદ લીધો,તેમાં બે મોટા નામ પણ સામેલ છે. તે […]

પાકિસ્તાને ભારતીય શીખો માટે ખોલ્યું 500 વર્ષ જૂનું ગુરુદ્વારા

પાકિસ્તાને પાંચસો વર્ષ જૂનું એક ગુરુદ્વારા ભારતીય શીખ શ્રદ્ધાળુઓ માટે ખોલ્યું છે. પંજાબ પ્રાંતના સિયાલકોટમાં આવેલા આ પ્રાચીન ગુરુદ્વારામાં હવે શીખ શ્રદ્ધાળુઓ અરદાસ કરી શકશે. તેના પહેલા ભારતીય શીખ બાબે-દે-બેર ગુરુદ્વારામાં દર્શન કરી શકતા ન હતા. ભારત સિવાય યુરોપ, કેનેડા અને અમેરિકાથી આવતા શીખોને પણ બાબે-દે-બેર ગુરુદ્વારા જવાની મંજૂરી આપી દેવામાં આવી છે. પંજાબ પ્રાંતના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code