1. Home
  2. Tag "gurugram"

20 ફ્લાઈઓવર, 3.6 કિ.મી. લાંબી સુરંગ, એફિલ ટાવરથી 30 ગણું વધુ સ્ટીલ: જાણો દ્વારકા એક્સપ્રેસ-વેની ખાસિયત

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દ્વારકા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું છે. આ દેશમાં પોતાના પ્રકારનો પહેલો એલિવેટેડ 8 લેન એક્સેસ કંટ્રોલ એક્સપ્રેસ વે છે. આ એક્સપ્રેસ વે લગભગ 9 હજાર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. હરિયાણાના ગુરુગ્રામમાં ખેડકી દૌલા ટોલ પ્લાઝા પાસેથી દિલ્હીના મહિપાલપુર સુધી આવનારા દ્વારકા એક્સપ્રેસ વેનું પીએમ મોદીએ ઉદ્ઘાટન […]

મોસ્ટ વોન્ટેડ સંદીપ ગાડોલીની ગર્લફ્રેન્ડની ગુરુગ્રામમાં હત્યા, હત્યારાઓ બીએમડબ્લ્યૂમાં લાશ લઈને ફરાર

ગુરુગ્રામ: હરિયાણાના ગુરુગ્રામમાં ફરી એકવાર લોહિયાળ ઘટના સામે આવી છે. ગુરુગ્રામના બસ સ્ટેન્ડ ખાતેની સિટી હોટલ પોઈન્ટની આ ઘટનામાં હોટલ માલિકે પોતાની જ મિત્રને મારી નાખી છે. પોલીસે આ મામલામાં આરોપી અભિજીતની ધરપકડ કરી છે. પરંતુ આ અહેવાલ લખવા સુધીમાં દિવ્યા પાહુજાની લાશ મળી શકી નથી. પોલીસે આ મામલામાં ફરિયાદ નોંધાવીને મામલાની કાર્યવાહી શરૂ કરી […]

ગુરુગ્રામમાં અસામાજીક તત્વોનો ઉપદ્રવ વધ્યો, અનેક કારના કાચ તોડ્યાં

ગુરુગ્રામઃ હરિયાણાના ગુરુગ્રામમાં તોફાની તત્વોની હિંમત વધી રહી છે. શહેરના ક્રિષ્ના કોલોની વિસ્તારમાં તોફાની તત્વોએ આતંક મચાવ્યો હતો. આ તોફાની તત્વોએ મોડી રાત્રે અડધો ડઝનથી વધુ વાહનોને નિશાન બનાવ્યા હતા. પથ્થરમારો કરીને વાહનોના કાચ ફોડી નાખ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ક્રિષ્ના કોલોની વિસ્તારમાં તોફાની તત્વોની ગતિવિધિ સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય […]

મુલાયમ સિંહ યાદવની તબિયત લથડી,ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલના ICUમાં ખસેડાયા 

દિલ્હી:સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવની તબિયત રવિવારે બગડી હતી.તેથી, તેને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલના ICUમાં ખસેડવામાં આવ્યા છે.મુલાયમ સિંહ યાદવ ઘણા દિવસોથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ છે.તેમની હાલત નાજુક બનતા તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. મુલાયમ સિંહ યાદવને હાલમાં મેદાંતા હોસ્પિટલના ICU-5માં શિફ્ટ કરવામાં આવ્યા છે. તેમની સારવાર ડૉક્ટર સુશીલા કટારિયાની દેખરેખ હેઠળ કરવામાં આવી […]

હરિયાણાઃ ગુરુગ્રામની ઝુપડપટ્ટીઓમાં ભીષણ આગની ઘટના, એક મહિલાનું મોત , 6 લોકો ઘાયલ

 ગુરુગ્રામમાં ઝુપડપટ્ટીમાં ભીષણ આગ એક મહિલાનું મોત , 6 લોકો ઘાયલ ચંદિગઢઃ- ગુરુગ્રામના માનેસર સેક્ટર 6માં ભયાનક આગની ઘટના બની હતી આ  લાગેલી ભીષણ આગમાં લગભગ 50 એકરમાં બનેલી ઝૂંપડપટ્ટી બળીને રાખ થઈ ગઈ છે. આગને કાબૂમાં લેવા માટે લગભગ ત્રણ ડઝન ફાયર ટેન્ડર કામે લાગ્યા છે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા […]

ગુરુગ્રામઃ દિલ્હી-જયપુર હાઈવે પર કાર અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત, પાંચના મોત

નવી દિલ્હીઃ દિલ્હી-જયપુર હાઈવે પર ગુરુગ્રામ પાસે પૂરઝડપથી પસાર થતી કારના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર આગળ જતા કન્ટેનરમાં ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચ વ્યક્તિઓના મોત થયાં હતા. આ તમામ વ્યક્તિઓ મિત્રના જન્મદિવસની ઉજવણી કરીને પરત જઈ રહ્યાં હતા. ત્યારે અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુગ્રામના બિનૌલા નજીક દિલ્હી-જયપુર હાઈવે […]

IPS કલા રામચંદ્રન ગુરુગ્રામના પ્રથમ મહિલા પોલીશ કમિશનરે આજરોજ કાર્યભાર સંભાળ્યો

ગુરુગ્રામના પ્રથમ મહિલા કમિશનર બન્યા રામચંદ્રનકલા મહિલાઓ પર થતા ક્રાઈમ પર ધ્યાન કેન્દ્રીત કરશે સાઈબર ક્રાઈમને રોકવા પર આપશે ભાર   દિલ્હીઃ-  દેશમાં હવે દરેક ક્ષેત્રમાં મહિલાઓનો દબદબો રહ્યો છે, ત્યારે હવે ઘણી જડગ્યાએ મહિલાઓ જે પદ પર નોહતી ત્યા પણ હવે મહિલાઓની નિમણૂક કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ ગુરુગ્રામમાં પ્રથમ મહિલા કમિશનર બનાવાયા […]

ગુરુગ્રામમાં બહુમાળી ઈમારતનો કેટલોક ભાગ ધરાશાયી, મહિલાનું મોત

કાટમાળની નીચે ઉચ્ચ સરકારી અધિકારી દબાયા વહીવટી તંત્રની બચાવ ટીમ ઘટના સ્થળે બહુમાળી ઈમારત ખાલી કરાવવામાં આવી નવી દિલ્હીઃ ગુરુગ્રામના સેક્ટર 109માં દ્વારકા એક્સપ્રેસ વેની બાજુમાં આવેલા ચિન્ટેલ પેરાડિસો સોસાયટીના ડી ટાવરના 6ઠ્ઠા માળના ડ્રોઇંગ રૂમની છત તૂટી પડી હતી. છતનો કાટમાળ પાંચમા માળે પડતાં ગ્રાઉન્ડ ફ્લોર સુધીના ડ્રોઇંગ રૂમનો એક ભાગ ધરાશાયી થયો હતો. […]

હરિયાણાના ગુરુગ્રામમાં મોટરકારને નડ્યો અકસ્માતઃ પાંચ વ્યક્તિઓના મોત

કારમાં સવાર તમામ વ્યક્તિ હોસ્પિટલના કર્મચારી હતી ડ્યુટી પૂર્ણ કરીને ઘર તરફ જતા હતા પોલીસે મૃતકોની ઓળખ મેળવા તપાસ શરૂ કરી દિલ્હીઃ હરિયાણાના ગુરુગ્રામમાં એક ભયાનક માર્ગ અકસ્માતનો બનાવ બન્યો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. જોકે, કારમાં છ લોકો સવાર હતા. ગંભીર રીતે ઘાયલ કાર સવાર હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે જોલા ખાઈ […]

ગુરુગ્રામઃ જાહેરમાં 8 સ્થળો ઉપર નમાઝનો આદેશ પાછો ખેંચાયો, વિરોધને પગલે લેવાયો નિર્ણય

દિલ્હીઃ સાઈબર સીટી ગુરુગ્રામમાં સાર્વજનિક સ્થળો પર નમાઝને લઈને શરૂ થયેલા વિવાદ વચ્ચે ગુરુગ્રામ વહીવટી તંત્રએ આઠ સાર્વજનિક સ્થળો પર નામઝની અનુમતી આપતો આદેશ પાછો ખેંચ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી જાહેર સ્થળ પર નમાઝ કરવાને લઈને હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવતો હતો, તેમજ અનેક સ્થાનિકોએ પણ આપત્તિ નોંધાવી હતી. જેથી તંત્રએ આદેશ પાછળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code