1. Home
  2. Tag "health"

શા માટે બાફેલા શાકભાજી ખાવા જોઈએ, જાણીલો વેઈટલોસથી લઈને બીજા અનેક ફાયદાઓ

બાફેલા શાકભાજીમાં પોષક તત્વો ભરપુર રહે છે તેલ મસાલો ન હોવાથી શરીરને નુકશાન પણ કરતા નથી ફેટને ઓગળવામાં મદદરુપ થાય છે સ્કિન પર ગ્લો લાવે છે અને પાચનને મજબૂત બનાવે છે શાકભાજી અનેક ગુણો પોષક તત્વોથી ભરપુર હોઈ છે તે વાત આપણે સૌ કોઈ જાણતા છે, જો કે શાકભાજી આપણા તેલ મસાલા નાખીને શાક બનાવીને […]

મધ સાથે એલચીનો પાવડર મિક્સ કરીને ખાવામાં આવે તો થાય છે ઘણા ફાયદાઓ

મધ સાથે એલચીનાનું સેવન કરવાથી શરદી મટે છે મધ અલચીના સેવનથી ખાસીમાં રાહત થાય છે બદલતી સિઝનમાં સૌ કોઈને સામાન્ય શરદી,ખાસી કફની ફરીયાદ રહેતી હોય છે, ઠંડી અને પવનના કારણે ગળામાં ખરાશ પડવી, ગળું દુખવું અથવા તો ટોન્સલ થવા જેવી અનેક ફરીયાદ આ ઋતુમાં થાય છે, જો કે આપણે ઘરમાં રહેલી એવી વસ્તુઓની વાત કરીશું […]

તમારા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખે છે આ ત્રણ પાવરફૂલ વસ્તુઓ જાણો તેના ઉપયોગથી થતા ફાયદા વિશે

બદલતી ઋુતુમાં આ વસ્તુઓ નું કરો સેવન રોગપ્રતિકારક શક્તિને બનાવે છએ મજબૂત શિયાળો પુરો થવાની આરે છે ઋતુ બદવલાી રહી છએ જેને કારણે વાયરલ ઈન્એફેક્સન અને ખાસીના કેસો જોવા મળે છે. રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી પડી જાય છે, જેના કારણે આપણે રોગોનો ભોગ પણ બની જઈએ છીએ. એટલા માટે આ સિઝનમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત […]

તમે પણ ભગવાન શિવના ભક્ત છો,અને શિવરાત્રી પર ઉપવાસ કરો છો તો આટલી વસ્તુઓ તમે ખાય શકો છો

આવતી કાલે શિવરાત્રીનો પ્રવ ઉપવાસ દરમિયાન એનર્જી બની રહે તેનું રાખો ધ્યાન આવતી કાલે 18 ફેબ્રુઆરીના રોજ શિવરાત્રીનો પ્રવ છે,ત્યારે શિવભક્તો ભક્તિનમાં લીન બનશે અને સાથે જ ભગવાનને પ્રસ્નન કરવા માટે ઉપવાસ પણ રાખશે જો કે ઉપવાસ દરમિયાન તમારી એનર્જી જળવાઈ રહે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ જેથી આજે વાત કરીશું ઉપવાસમામં ખવાતા ફળો વિશે […]

અજમો જ નહી તેના છોડના પાન પણ સ્વાસ્થ્યને કરે છે ફાયદા – જાણો કઈ સમસ્યામાં લાગે છે કામ

અજમાના પાન ઔષધિગુણોથી ભરપુર કફ,શરદીને મટાડે છે આ પાનનું સેવન વનજ ઉતારવામાં પણ ઉપયોગી છે અજમાના પાન અજમો નામ સાંભળતાની સાથે જ આપણાને તેના ઔષધિય ગુણો યાદ આવી જાય છે.ખરેખર અજમો અનેક ગુણોથી ભરપુર હોય છે.જે રીતે અજમો કફ છૂટો પાડે છે, શરદીમાં રાહત આપે છે અને ગળાની સમસ્યામાંથી છૂટકારો આપે છે તે જ રીતે […]

જો તમારા દાંતમાં પણ પીળાશ જોવા મળે છે, તો ચિંતા છોડો અને આ કેટલાક ઉપાયો ઘરે જ અજમાવો, દાંત બનશે ચમકદાર

દરેક લોકો સુંદર રહેવા ઈચ્છે છે જો કે વ્યક્તિની સાચી સુંદરતા તેનું સ્મિત છે તેમ કહીએ તો ખોટૂ નથી પણ જો તમારા દાંત સફેદ નથી તો તમને હસતા પણ સંકોચ થાય છે દાંતની પીળાશ તમારી ખુશીને રોકી શકે છે, હસવા માટે પણ આત્મવિશ્વાસ હોવો જરુરી છે જો તમારા દાંત સફેદ ચમકદાર છે તો તમે ખુલીને […]

 દૂધમાં સુકી દ્રાક્ષ નાખીને ખાવાથી પાચન ક્રિયા સુધરે છે,આ સહીત  બન્ને સાથે ખાવાના ફાયદાઓ જાણો

દૂધ અને કિસમીસ નાખી ખાવાથઈ પાચન ક્રિયા સુધરે  તેનું સેવન શરીરમાં પૂરતી ઉર્જા જાળવી રાખે છે દૂધ ખાવાના ફાયદાઓ આપણે જાણીએ છે સાથે આપણે કિસમીસ એટલે કે સુકી દ્રાક્ષ ખાવાના ફાયદા વિશે પણ જાણીએ છીએ પણ કદાચ કેટલાક લોકો જાણતા હશે કે આ બન્નેનું સાથે સેવન કરવાથી ઘણા ફાયદા થાય છે તો ચાલો જાણીએ દૂધ […]

વધારે પડતું મીઠુ ખાઈ રહ્યા છો તો ચેતી જજો, નહી તો પોલા પડી જશે તમારા હાડકા 

મીઠું સ્વાસ્થય માટે નુકશાન કારક લાંબે ગાળે હાડકા થઈ જાય છે પોલા મીઠું આમ તો એકલું હોય તો તે પોઈઝન સમાન છે પણ જો ખાવામાં તેની હાજરી ન હોય તો ખાવાનું બેસ્વાદ બની જાય છે આમ ભોજનના સ્વાદ સાથએ સીધો મીઠાનો સંબંધ છે પણ જો ભઓજનમાં મીટું વધારે પડતું ખાતા હોવ તો તે તમારા સ્વાસ્થ્યને […]

જાણીલો એવા શાકભાજી કે જેને વધારે પકાવીને ખાવાથી ગુણતત્વોનો થાય છે નાશ, કાચા ખાવાથી ફાયદો થાય છે

આ શાકભાજીને કાચા ખાવા જોઈએ કાચા શાકભાજી વઘુ ગુણ કરે છે સામાન્ય રીતે શાકભાજીમાં અનેક પોષક તત્વો હોય છે જેમાંથી શરીરને પુરપતા પ્રમાણમાં વિટામિન્સ ,આર્યન મળે છે જો કે કેટલાક શાકભાજી આપણે બરાબર પકાવીને ખાતા હોય છે જો કે વધારે પડતા શાકભાજીને પકાવીને ખાવાથી પણ તેના પોષક તત્વો નાશ પામતા હોય છે તો ચાલો આજે […]

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયઃ લેડી હાર્ડિન્જ મેડિકલ કોલેજ ખાતે “સ્વાસ્થ્ય માટે સાયકલ” રેલી યોજાઈ

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આજે લેડી હાર્ડિન્જ મેડિકલ કોલેજ (LHMC) ખાતે ‘સાયકલ ફોર હેલ્થ’ થીમ સાથે સાયક્લેથોનનું આયોજન કર્યું હતું. ફેકલ્ટી, સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ સાથે અને મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. શારીરિક અને માનસિક સુખાકારીને પ્રોત્સાહન આપવા અને પર્યાવરણને અનુકૂળ વાહનવ્યવહાર વિશે આપણા નાગરિકોને માહિતગાર કરવા માટે આવી રેલીઓનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code