1. Home
  2. Tag "home minister"

NDRFના જવાનો દુનિયાભરમાં જ્યાં પણ ગયા છે, તેમણે પ્રેમ અને વિશ્વાસ મેળવ્યો છે: ગૃહમંત્રી

નવી દિલ્હી, 14 મે 2026: NDRF personnel ગાઝિયાબાદમાં NDRFને ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ પુરસ્કાર સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંબોધન કરવામાં આવ્યું. તેમણે NDRFના વખાણ કરતા કહ્યું કે, NDRFના જવાનો દેશ અને દુનિયામાં જ્યાં ક્યાંય પણ ગયા છે, ત્યાં તેમણે પ્રેમ અને વિશ્વાસ સંપાદિત કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, NDRFને પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડ […]

ગૃહમંત્રી અને આરોગ્ય મંત્રીએ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ પર નર્સોને શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી, 12 મે 2026: International Nurses Day આજે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ છે. તે આધુનિક નર્સિંગના સ્થાપક ફ્લોરેન્સ નાઇટિંગેલના જન્મજયંતિની ઉજવણી કરે છે. આ વર્ષની થીમ “આપણી નર્સો, આપણું ભવિષ્ય” છે. આ દિવસ વિશ્વભરમાં નર્સિંગ વ્યાવસાયિકો માટે વધુ સારા સમર્થન, રક્ષણ અને સંસાધનોની જરૂરિયાત પર ભાર મૂકે છે. તે દર્દીની સંભાળ, સમુદાય આરોગ્ય અને આર્થિક […]

ગૃહમંત્રી અમિત શાહે કયા આધારે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર બનાવશે?

કોલકાતા, 24 એપ્રિલ, 2026 – ગૃહમંત્રી અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપ આ વખતે નિશ્ચિતરૂપે સરકાર બનાવશે. કેન્દ્રીય ગૃહમંત્રી આજે શુક્રવારે કોલકાતામાં પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા. રાજ્યમાં ગઈકાલે ગુરુવારે યોજાયેલા પ્રથમ તબક્કાના મતદાનને આધારે આ દાવો કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાના મતદાન બાદ અમિત શાહનો મોટો દાવો પશ્ચિમ […]

નક્સલવાદના અંતની ડેડલાઈન, ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આપ્યો હિસાબ

નવી દિલ્હી, 30 માર્ચ, 2026: 31 માર્ચ 2026 સુધીમાં દેશમાંથી નક્સવાદને નેસ્તનાબૂદ કરી દઈશું એવું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે થોડાં વર્ષ પહેલાં કહ્યું હતું. આ ડેડલાઈન આવતીકાલે મંગળવારે પૂરી થાય છે ત્યારે તેના એક દિવસ પહેલાં અમિત શાહે લોકસભામાં આજે નક્સલવાદના ખાત્મા વિશે ખૂબ વિસ્તારપૂર્વક માહિતી આપી હતી. આજે સોમવારે લોકસભામાં નક્સલવાદ પર ચર્ચા દરમિયાન […]

પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અને માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રીએ તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જે. જયલલિતાને જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગને આજે તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, વડા પ્રધાન મોદીએ કહ્યું કે જયલલિતાએ એક પ્રભાવશાળી નેતા અને ઉત્કૃષ્ટ પ્રશાસક તરીકે અસંખ્ય લોકો પર છાપ છોડી છે. તેમની રાજકીય કારકિર્દીની પ્રશંસા […]

ઇન્દોરમાં માર્ગ અકસ્માતમાં ભૂતપૂર્વ સાંસદ ગૃહમંત્રીની પુત્રી સહિત ત્રણ લોકોના મોત

નવી દિલ્હી 09 જાન્યુઆરી 2026: ઇન્દોરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો. એક ઝડપી ગતિએ આવતી કાર ટ્રક સાથે અથડાઈ. આ અકસ્માતમાં મધ્યપ્રદેશના ભૂતપૂર્વ ગૃહમંત્રી બાલા બચ્ચનની પુત્રી પ્રેરણા સહિત ત્રણ લોકોના મોત થયા. રાલામંડલ વિસ્તારમાં થયેલા અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર ફરાર છે. કારમાં સવાર બીજી એક છોકરીને ઈજાઓ થતાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. અત્યાર […]

ગૃહ મંત્રીએ મણિપુરમાં હિંસા કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં મણિપુરમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ મનોજ પાંડે, કેન્દ્રીય ગૃહ સચિવ, ઇન્ટેલિજન્સ બ્યુરો (આઇબી)ના ડિરેક્ટર, ચીફ ઓફ આર્મી સ્ટાફ (ડેઝિગ્નેટેડ) લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, મણિપુર સરકારના સુરક્ષા સલાહકાર, આસામ રાઇફલ્સના […]

ગૃહ મંત્રાલયના બીજા માળે લાગી આગ, સદનસીબે જાનહાની ટળી

નવી દિલ્હીઃ દિલ્હીમાં કાળઝાળ ગરમી વચ્ચે આગની ઘટનાઓ પણ સામે આવી રહી છે. કેન્દ્રીય સચિવાલયના નોર્થ બ્લોકમાં સ્થિત ગૃહ મંત્રાલય કાર્યાલયના બીજા માળે મંગળવારે આગ લાગી હતી. જેના કારણે ઓફિસમાં દોડધામ મચી ગઈ હતી અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે, આ આગમાં કોઈ જાનહાનિના […]

અમિત શાહના બહેન રાજેશ્વરીબહેનનું નિધન, ગૃહમંત્રીના બે દિવસના કાર્યક્રમો રદ્દ

મુંબઈ: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના મોટાબહેન રાજેશ્વરીબહેન શાહનું આજે મુંબઈમાં નિધન થયું છે. રાજેશ્વરીબહેનની વય 65 વર્ષની હતી અને તેઓ ફેંફસાની બીમારીથી પીડિત હતા. એક માસ પહેલા જ તેમને અમદાવાદથી મુંબઈમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. રાજેશ્વરીબહેનના નિધન બાદ અમિત શાહે ગુજરાતમાં પોતાના તમામ કાર્યક્રમોને રદ્દ કર્યા છે. અમિત શાહના બહેનના નિધનના સમાચાર મળ્યા બાદ […]

કચ્છ: અમિત શાહે અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરી, હોસ્પિટલની પણ મુલાકાત લીધી

કચ્છ: ગુજરાતમાં આવેલુ વાવાઝોડુ બિપરજોય કચ્છના જખૌના દરિયાકાંઠે ટકરાયું હતું. વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયાં. આ ઉપરાંત અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. વહીવટી તંત્ર દ્વારા રસ્તા ઉપર પડેલા વૃક્ષો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આ તમામ સંજોગોને ધ્યાનમાં રાખીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code