1. Home
  2. Tag "home minister"

ગૃહ મંત્રાલયના બીજા માળે લાગી આગ, સદનસીબે જાનહાની ટળી

નવી દિલ્હીઃ દિલ્હીમાં કાળઝાળ ગરમી વચ્ચે આગની ઘટનાઓ પણ સામે આવી રહી છે. કેન્દ્રીય સચિવાલયના નોર્થ બ્લોકમાં સ્થિત ગૃહ મંત્રાલય કાર્યાલયના બીજા માળે મંગળવારે આગ લાગી હતી. જેના કારણે ઓફિસમાં દોડધામ મચી ગઈ હતી અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે, આ આગમાં કોઈ જાનહાનિના […]

અમિત શાહના બહેન રાજેશ્વરીબહેનનું નિધન, ગૃહમંત્રીના બે દિવસના કાર્યક્રમો રદ્દ

મુંબઈ: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના મોટાબહેન રાજેશ્વરીબહેન શાહનું આજે મુંબઈમાં નિધન થયું છે. રાજેશ્વરીબહેનની વય 65 વર્ષની હતી અને તેઓ ફેંફસાની બીમારીથી પીડિત હતા. એક માસ પહેલા જ તેમને અમદાવાદથી મુંબઈમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. રાજેશ્વરીબહેનના નિધન બાદ અમિત શાહે ગુજરાતમાં પોતાના તમામ કાર્યક્રમોને રદ્દ કર્યા છે. અમિત શાહના બહેનના નિધનના સમાચાર મળ્યા બાદ […]

કચ્છ: અમિત શાહે અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરી, હોસ્પિટલની પણ મુલાકાત લીધી

કચ્છ: ગુજરાતમાં આવેલુ વાવાઝોડુ બિપરજોય કચ્છના જખૌના દરિયાકાંઠે ટકરાયું હતું. વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયાં. આ ઉપરાંત અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. વહીવટી તંત્ર દ્વારા રસ્તા ઉપર પડેલા વૃક્ષો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આ તમામ સંજોગોને ધ્યાનમાં રાખીને […]

રાજ્યમાંથી વ્યાજખોરોના દૂષણને દૂર કરીને જ રહીશું : ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી

આણંદ, :: ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે રાજ્ય સરકાર રાજ્યમાંથી વ્યાજના દૂષણ સામેની લડાઈ માં કોઈપણ ચમરબંધીને છોડશે નહીં. રાજ્યના ખૂણે ખૂણેથી વ્યાજના દૂષણને નાબૂદ કરી નાગરિકોને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત કરવામાં આવશે. રાજ્યમાંથી વ્યાજખોરોના દૂષણને દૂર કરીને જ રહીશું તેમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું. આ અભિયાન સતત ચાલુ જ રહેશે એવી ચીમકી […]

ઈન્ડસ્ટ્રીઝના વિકાસ અને ઉદ્યોગકારોને વ્યાપારની વિશાળ તકો માટે એક્ઝિબિશનનું આયોજન જરૂરી: ગૃહરાજ્યમંત્રી

અમદાવાદઃ સુરતના અઠવાગેટ પાસે, વનિતા વિશ્રામ મેદાનમાં ઈજનેરી ઉત્પાદનો અને સેવાઓ માટેના ત્રિદિવસીય ‘ENGI’ એન્જી એક્ષ્પો:2023-24નું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન ગૃહ, રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ‘ENGI’ એન્જી એક્ષ્પો:2023-24ની મુલાકાત લીધી હતી. દરમિયાન મંત્રીએ અહીં વિવિધ સ્ટોલની મુલાકાત લઈ ઉત્પાદનો વિષે જાણકારી મેળવીને એક્ઝિબીટર્સ સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, કોઈપણ […]

દેશની આતંરિક સુરક્ષાને લઈને ગૃહ વિભાગની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક

સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ રહ્યાં હાજર જમ્મુ-કાશ્મીરના ડીજીપી પણ રહ્યાં ઉપસ્થિત ગૃહ સચિવની અધ્યક્ષતામાં અધિકારીઓની બેઠક મળી નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરથી લઈને સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ગૃહ મંત્રાલયે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં વિવિધ સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ આતંકવાદ અને નકસલવાદ સહિતના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા […]

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે, 17 નવેમ્બરે છેલ્લો દિવસ.

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત બીજા તબક્કાની પાંચ ડિસેમ્બરે બાકી રહેલા 14 જીલ્લાની 93 બેઠકો માટેનું ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે. હાલમાં બીજા તબક્કા માટે કુલ 900 થી વધુ લોકોએ ઉમેદવારી નોંધાવી છે. ચૂંટણી પંચ દ્વારા હાલમાં ગુજરાત વિધાનસભામાં જે ચૂંટણીનું આયોજન છે તેમાં પ્રથમ તબક્કાની 19 જીલ્લાની કુલ 89 બેઠકો માટેના ઉમેદવારી […]

ગૃહમંત્રી અમિત શાહ મુંબઈમાં ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટીને મળ્યા,લોકોએ ફોટા પર આવી પ્રતિક્રિયા આપી

મુંબઈ:ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટીએ સોમવારે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. મીડિયા એન્જંસીના એકાઉન્ટ પર બંનેની તસવીર પોસ્ટ કરીને આ અંગેની માહિતી અપાઈ હતી.રોહિત શેટ્ટીને અમિત શાહ સાથે જોવા માટે ચાહકો ઉત્સાહિત છે. અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “રોહિત ભાઈ, હોમ મિનિસ્ટર પર કોઈ સ્ક્રિપ્ટ ન લખતા, મને લાગે […]

અમદાવાદ:ગૃહમંત્રી અમિત શાહે રૂ.210 કરોડની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કર્યો

અમદાવાદ:કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ગુજરાતના અમદાવાદમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ અંતર્ગત અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા આશરે રૂ. 210 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. અમિત શાહે ઔડા દ્વારા નિર્મિત પાણી પુરવઠા યોજના અને એફોર્ડેબલ આવાસનું ઉદઘાટન કરવાની સાથે સાથે મિશન મિલિયન ટ્રી અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમમાં […]

ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય આદિજાતિ સંશોધન સંસ્થાનનું ઉદ્ઘાટન કરશે

રાષ્ટ્રીય આદિજાતિ સંશોધન સંસ્થાનનું ઉદ્ઘાટન ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે કરશે ઉદ્ઘાટન આદિવાસી કારીગરો,નૃત્ય કલાકારો સ્વદેશી ઉત્પાદનો અને નૃત્યો રજૂ કરશે દિલ્હી:આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ નવી દિલ્હીમાં 7મી જૂન 2022ના રોજ રાષ્ટ્રીય આદિજાતિ સંશોધન સંસ્થાનનું ઉદ્ઘાટન કરશે. NTRI એક અગ્રણી રાષ્ટ્રીય સ્તરની સંસ્થા હશે અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code