1. Home
  2. Tag "home minister"

નક્સલ સમસ્યા પર મંથન- આજરોજ ગૃહમંત્રી અમિત શાહ 10 રાજ્યોના સીએમ સાથે કરશે બેઠક, નક્લસ પ્રભાવિત રાજ્યોમાં ચાલી રહેલા ઓપરેશનની કરશે સમીક્ષા

ગૃહમંત્રી અમિત શાહ આજે 10 રાજ્યોના સીએમ સાથે કરશે બેઠક નક્સલ પ્રભાવિત રાજ્યોના મંત્રીઓ સાથે બેઠક રાજ્યોના કાર્યોની કરશે સમિક્ષા દિલ્હીઃ- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજરોજ 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ખાસ બેઠક કરશે. આ બેઠકમાં નક્સલ પ્રભાવિત વિસ્તારોની સ્થિતિની ખાસકરીને સમીક્ષા કરવામાં આવશે. આ બાબતને લઈને અધિકારીઓએ જણાવ્યું કે આ બેઠકમાં ગૃહમંત્રી શાહ નક્સલવાદની સમસ્યાથી […]

અમદાવાદમાં બે ફ્લાઈઓવર બ્રીજનું લોકાર્પણ અને વૃક્ષારોપણ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરાશે

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની તેમના સંસદીય મતવિસ્તાર સિંધુભવન રોડ ખાતે 22 જૂને વિશેષ રીતે બનાવાઈ રહેલા જંગલ સમાન વિસ્તારમાં વૃક્ષારોપણ કરશે. 7680 ચો.મી. જગ્યા પર 25 હજાર વૃક્ષો ઉછેરાશે. ગૃહમંત્રી અમિત શાહ તે પહેલા 21મીએ વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા માટેના એક કાર્યક્રમમાં પણ હાજરી આપશે. વૈષ્ણોદેવી સર્કલ અને ખોડિયાર ફ્લાયઓવરનું 21મીએ ઉદઘાટન કરશે. અમદાવાદ […]

ડિઝીટલ ક્રાઇમના વધતા બનાવોને લીધે રાજ્યના 10 જિલ્લામાં નવા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન શરૂ કરાયાં

ગાંધીનગર: રાજ્યમાં સાઈબર ક્રાઈમના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. હાલના આધુનિક સમયમાં ઇન્ટરનેટ ડિજિટલ ઉપકરણો, સોશિયલ મીડિયા, નેટ બેન્કીંગ વગેરેનો વ્યાપ દેશ અને દુનિયામાં ખૂબ જ ઝડપથી વધ્યો છે. જેની સાથે સાથે સાઇબર ક્રાઇમ આચરનાર ગુનેગારો પણ અવનવી તરકીબો તેમજ પદ્ધતિઓ અજમાવી સાઇબર ક્રાઇમના ગુનાને અંજામ આપતા હોય છે. આવા ગુનાઓને રોકવા માટે ગુજરાતમાં 10 […]

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આપ્યું રાજીનામું, પરમબીર સિંહે સો કરોડની વસૂલાતનો લગાવ્યો હતો આરોપ

ગૃહમંત્રી અનિલ દેશમુખે આપ્યું રાજીનામું 100 કરોડની વસૂલાતનો લગાવ્યો હતો આરોપ હાઈકોર્ટે સવારે જ આપ્યા હતા તપાસના આદેશ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે રાજીનામું આપ્યું છે. પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે સો કરોડની વસૂલાતનો આરોપ લગાવ્યો હતો. અગાઉ મુંબઇ હાઇકોર્ટે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના આરોપો અંગે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ મોટો ચુકાદો આપ્યો છે. […]

અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે અનેક ખેલના મહાકુંભ થશેઃ અમિત શાહ

અમદાવાદઃ મોટેરા સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. આ સ્ટેડિયમનું આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગ્રે અમદાવાદ સ્પોર્ટ્સ સીટી બની રહ્યું હોવાનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું. આ ઉપરાંત સ્પોર્ટ્સ સંકુલમાં ખેલાડીઓ અને કોચ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. નારણપુરા વિસ્તારમાં પણ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવામાં આવશે. તેમ અમિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code