1. Home
  2. Tag "iit"

JEE Mains Result 2024: ખેડૂતનો દીકરો નીલકૃષ્ણ બન્યો ટોપર

નવી દિલ્હી:  જોઈન્ટ એન્ટ્રેન્સ એકઝામ 2024 સત્ર બેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ટોપર્સની યાદી પણ બહાર પાડવામાં આવી છે. આ વખતે મહારાષ્ટ્રના એક નાનકડા ગામડાના નીલકૃષ્ણએ JEE Mains પરીક્ષામાં પ્રથમ રેન્ક મેળવ્યો છે. નીલના પિતા ખેડૂત છે અને માતા ગૃહિણી છે. મર્યાદિત સંસાધનોની વચ્ચે પોતાનો પ્રારંભિક અભ્યાસ કરનાર નીલે કોટામાં રહીને કોચિંગ […]

ભારતની આ ત્રણ પરીક્ષાઓ વિશ્વની સૌથી અઘરી પરીક્ષાઓમાં સામેલ,IIT-JEE ટોપ પર

ભારત સિવાય ઘણા દેશોમાં એવી પરીક્ષાઓ છે જેમાં ક્વોલિફાય થવું ખૂબ જ મુશ્કેલ છે. ‘ધ વર્લ્ડ રેન્કિંગ’ એ તાજેતરમાં તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર આવી 10 પરીક્ષાઓની યાદી બહાર પાડી છે, જે વિશ્વની સૌથી અઘરી પરીક્ષાઓ છે. જેમાં ભારતની ત્રણ પરીક્ષાઓનો સમાવેશ થાય છે જ્યારે અમેરિકાની પાંચ પરીક્ષાઓનો સમાવેશ થાય છે. જોકે વિશ્વની સૌથી અઘરી […]

આત્મનિર્ભર ભારતઃ ઇન્ટેલિજન્ટ બાયોપ્સી ગનનું નિર્માણ

અમદાવાદ: સિવિલ મેડિસીટીમાં કાર્યરત ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ (GCRI) ના ડૉક્ટરે, બે એન્જિનયર્સની મદદથી ઇન્ટેલિજન્સ બાયોપ્સી ગન બનાવી છે. આ અનોખા ઉપકરણને માર્ચ મહિનામાં પેટન્ટ પણ કરાવવામાં આવ્યું છે. જે આગામી ત્રણ મહિનામાં બજારમાં ઉપલબ્ધ બનશે. શહેરના એક ડૉક્ટરે બે એન્જિનિયરો સાથે મળીને સેન્સર સાથેનું એક સ્વયં સંચાલિત ઉપકરણ વિકસાવ્યું છે. આ ઉપકરણને ઇન્ટેલિજન્ટ બાયોપ્સી […]

દેશમાં કોરોનાની ત્રીજી લહેર ક્યારે હશે પીક પર, IIT, મદ્રાસના વિશ્લેષણમાં જાણકારી સામે આવી

કોરોનાની ત્રીજી લહેર ક્યારે પીક પર હશે? દેશમાં સંક્રમણની ત્રીજી લહેર આગામી પખવાડિયામાં ટોચ પર પહોંચી તેવી શક્યતા IIT, મદ્રાસના વિશ્લેષણમાં આ જાણકારી પૂરી પડાઇ છે નવી દિલ્હી: દેશમાં કોવિડનું સંક્રમણ ફરીથી સતત વધી રહ્યું છે. કેસમાં ઉછાળો આવ્યો છે. આ વચ્ચે દેશમાં સંક્રમણની ત્રીજી લહેર આગામી પખવાડિયામાં ટોચ પર પહોંચી તેવી શક્યતા છે. ભારતમાં […]

વડાપ્રધાન 28મી ડિસેમ્બરના રોજ IIT કાનપુરના દીક્ષાંત સમારોહને સંબોધિત કરશે

28 મી ડિસેમ્બરે  IIT કાનપુરમાં દીક્ષાંત સમારોહ પીએમ મોદી દીક્ષાંત સમારોહને કરશે સંબોધિત ટ્વિટ કરીને આ અંગે આપી જાણકારી  દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મી ડિસેમ્બર 2021 મંગળવારના રોજ IIT કાનપુરના દીક્ષાંત સમારોહને સંબોધન કરશે.પીએમ મોદીએ IIT-કાનપુર, અન્ય IIT અને વિશ્વભરમાં ફેલાયેલા વિશાળ IIT ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના નેટવર્કના વિદ્યાર્થીઓને વડાપ્રધાનના ભાષણ સંદર્ભે વિચારો શેર કરવા આહ્વાન કર્યું […]

પીએમ મોદી આજે 11 કલાકે આઈઆઈટીના ડાયરેક્ટર્સને સંબોધિત કરશેઃ- નવનિયુક્ત શિક્ષણમંત્રી ઘર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહેશે

પીએમ મોદી આઈઆઈટીના ડાયરેક્ટર્સને સંબોધિત કરશે આ પ્રસંગે નવનિયુક્ત શિક્ષણમંત્રી ઘર્મેન્દ્ર પ્રધાન પણ હાજરી આપશે   દિલ્હીઃ- દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સવારે 11 વાગ્યે વિવિધ ભારતીય ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના ડિરેક્ટરને સંબોધિત કરશે,આ ઇવેન્ટ કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને યોજવામાં આવશે. આ પ્રસંગે ભારતના નવનિયુક્ત કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહેશે. આ […]

કચ્છના અખાતમાં સમુદ્રી ગાયના અસ્તિત્વ સામે જોખમઃ IITના વૈજ્ઞાનિકોએ કરેલું સંશોધન

ભૂજઃ  ગુજરાતના કચ્છના અખાતમાં સમુદ્રી ગાય સામે ખતરો ઊભો થયો છે. કચ્છના દરિયાઈ ક્ષેત્રમાં મળેલા સમુદ્રી ગાયોના જીવાશ્મિ પર શોધ કરી રહેલા આઈઆઈટી રૂરકીના પ્રાધ્યાપક સુનીલ વાજપેયી, તેમના સહયોગી અને વિદ્યાર્થીઓના અધ્યયનના આધારે આ તારણ આપ્યું હતું કે, ડુગોંગ કચ્છની ખાડી સહિત ચાર અખાતમાં પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે લડી રહી છે. સંશોધનમાં બહાર આવેલા તારણો […]

IIT દિલ્હી બનાવ્યો નેનોશોટ, આ સ્પ્રે 96 કલાક અસરકારક રહે છે

IIT દિલ્હીએ એક અસરકારક સ્પ્રે વિકસિત કર્યો છે આ સ્પ્રે સપાટી પર 96 કલાક સુધી પ્રભાવી રહે છે વાયરસ અને બેક્ટેરિયાનો નાશ કરવા માટે આ સ્પ્રે અસરકારક છે નવી દિલ્હી: IIT દિલ્હીએ એક અસરકારક સ્પ્રે વિકસિત કર્યો છે. આ સ્પ્રે સપાટી પર 96 કલાક એટલે કે 4 દિવસો સુધી પ્રભાવી રહે છે. આ સ્પ્રે વાયરસ […]

પીપીઈ કિટ અને માસ્ક પણ હવે રિયૂઝ થઈ શકશે – આઈઆઈટી મંડીના વૈજ્ઞાનિકોએ ખાસ પ્રકારનું કાપડ તૈયાર કર્યું

નેનોનાઈફ મોડિફાઈડ ફેબ્રિકની અનેક ખાસિયતો કડકતા તાપમાં આ કાપડ થઈ જાય છે સાફ આ કાડડની બનેલી પીપીઈ કીટ કપડાની જેમ વાંરવાર પહેરી શકાશે દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે દેશમાં માસ્ક, પીપીઈ કિટ જેવી જરુરીયાતની વસ્તુઓના ઉપયોગ મોટા ભાગે વધ્યા છે.આવી સ્થિતિમાં આપણે પીપીઈ કિટને એક વખત પહેરીને તેનો નાશ કરીએ છીએ, […]

IIT ગાંધીનગરમાં કોરોનાની એન્ટ્રીઃ 25 વિદ્યાર્થી થયા સંક્રમિત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. તેમજ હવે વિદ્યાર્થીઓ પણ કોરોનાની ઝપટે ચડી રહ્યાં છે. અમદાવાદ આઈઆઈએમમાં વિદ્યાર્થીઓ સંક્રમિત થયા બાદ હવે ગાંધીનગર આઈઆઈટીમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. આઈઆઈટીમાં લગભગ 25 વિદ્યાર્થી સંક્રિમિત થયા હોવાનું જાણવા મળે છે. આઈઆઈએમ બાદ આઈઆઈટીના કેટલાક વિદ્યાર્થીઓ સંક્રમિત થતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code