1. Home
  2. Tag "illegal constructions"

ગુજરાતમાં નગરપાલિકા વિસ્તારોમાં થયેલા ગેરકાયદે બાંધકામોને રિપોર્ટ આપવા હાઈકોર્ટનો આદેશ

અમદાવાદઃ રાજ્યની નગરપાલિકા વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો કેટલા છે. તેનો રિપોર્ટ આપવા હાઈકોર્ટે ગુજરાતના ચીફ મ્યુનિસિપાલિટી કમિશનરને માર્ચના પહેલા અઠવાડિયામાં એફિડેવિટ કરવા હુકમ કર્યો છે. ધોળકા નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેના બાંધકામ મુદ્દે થયેલી જાહેરહિતની અરજીમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એ.જે. શાસ્ત્રીની ખંડપીઠે ન.પા. અને રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો. સાથે જ એવો મહત્ત્વનો હુકમ રાજ્યના […]

ગુજરાતમાં GIDCના ગેરકાયદે બાંધકામોને નિયમિત કરાશે: બળવંતસિંહ રાજપૂત

ગાંધીનગરઃ રાજ્યના ઉદ્યોગમંત્રી  બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે, રાજ્યમાં વધુને વધુ રોજગારીનું સર્જન થાય એ માટે સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો  રાજ્ય સરકારે રાજ્યની જી.આઈ.ડી.સીમાં અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં 50 ચો.મીથી લઈને 300ચો.મીથી વધુ કદના બાંધકામો નિયત દર લઈ નિયમિત કરાશે. ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ લેવાયેલ આ મહત્વના નિર્ણય […]

ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતોમાં ગેરકાયદે બાંધકામો દૂર કરવાનો નિર્ણય મુલત્વી રખાયો

અમદાવાદઃ રાજ્યમાં તમામ મહાનગરોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતો આવેલી છે. જેમાં અમદાવાદ શહેરમાં નવા વાડજ સહિતના વિસ્તારોમાં ફ્લેટ્સ, રોહાઉસ, ટેનામેન્ટ સહિત અનેક વસાહતો આવેલી છે. જેમાં ઘણાબધા રહિશોએ ગેરકાયદે બાંધકામો કરેલા છે. ઘણા એપાર્ટમેન્ટમાં તો ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનો બનાવી દેવામાં આવી છે. આવા ગેરકાયદે બાંધકામો હટાવવા માટે નોટિસો ફટકારવામાં આવી હતી. પરંતુ તેનો વિરોધ […]

કચ્છના નાનારણમાં આવેલા અભ્યારણ્યમાં મીઠાંના અગરો તેમજ ગેરકાયદે બાંધકામોથી ઘૂડખરને ખતરો

ભૂજ : કચ્છના નાના રણમાં અને ખાસ કરીને ઘૂડખર અભ્યારણ્યમાં મીઠાંના ગેરકાયદે અગરો તેમજ કેટલાક સ્થળોએ સરકારી જમીનો પર દબાણો કરીને પાકા બાંધકામો પણ કરી દીધા હોવાની કાંઠા વિસ્તારના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને રજુઆત કરીને પગલા લેવાની માગ કરી છે. કચ્છ જિલ્લા કલેકટરને પાઠવાયેલા પત્રમાં એવી રજુઆત કરવામાં આવી છે કે, કચ્છના નાના રણને ઘુડખર અભ્યારણમાં […]

અમદાવાદમાં વટવા, જમાલપુર સહિતના વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો દુર કરાયાં

અમદાવાદઃ શહેરમાં રોડ-રસ્તાઓ પરના તેમજ મ્યુનિ.કોર્પોરેશનના પ્લોટ્સના દબાણો દુર કરવાની ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં મ્યુનિ.એસ્ટેટ-ટીડીઓ ખાતાએ વટવામાં મ્યુનિ. પ્લોટમાં બાંધી દેવાયેલાં 48 મકાનો સહિત 3 વોર્ડમાં ચાર જગ્યાએ ગેરકાયદે બાંધકામો દુર કર્યો હતો. શહેરના મ્યુનિ. એસ્ટેટ ખાતાનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ શહેરના વટવાના નવાપુરા વિસ્તારમાં મ્યુનિ.નાં સેલ ફોર રેસિડન્સી હેતુ માટેનાં 5826  ચોરસ મીટરનાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code