1. Home
  2. Tag "IMRAN KHAN"

પાકિસ્તાનના PM ઇમરાન ખાનને આજે વિશ્વાસના મતનો સામનો કરવો પડશે

પાકિસ્તાનના પીએમ ઇમરાન પર સંકટ પીએમ ઇમરાનને વિશ્વાસના મતનો સામનો કરવો પડી શકે છે સેનેટમાં નાણા મંત્રીના રાજીનામા બાદ દબાણ વધતા આ સ્થિતિ ઉભી થઇ નવી દિલ્હી: પાકિસ્તાનના પીએમ ઇમરાન સામે વધુ એક સંકટ ઉભું થયું છે. સેનેટમાં એક મોટા પડકારમાં નાણા મંત્રીએ ચૂંટણી બાદ રાજીનામું હાથ ધરી દેતા વધતા દબાણની વચ્ચે પીએમ ઇમરાન ખાને શનિવારે […]

પાકિસ્તાન કોરોનાની વેક્સિન ખરીદવા માટે વલખા મારી રહ્યું છે – કોઈ દાન આપે તો ખરીદે તેવી સ્થિતિ

પાકિસ્તાન કોઈ મફ્તમાં વેક્સિન આપે તેવી રાહ જોઈ રહ્યું છે વેક્સિન ખરીદવા માટે પાકિસ્તાન પાસે પૈસા નથી દિલ્હી – સમગ્ર વિશ્વમાં કોરોનાને લઈને રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે, પરંતુ પાકિસ્તાન હજી પણ ફ્રી રસી મળે તેની રાહ જોઈને બીજા પર નિર્ભર છે. એક પાકિસ્તાની ન્યુઝ ચેનલના રિપોર્ટ પ્રમાણે,અહીંની સરકાર પોતાના લોકોની સલામતી માટે આ વર્ષે […]

શ્રીલંકાની મુલાકાત લેવા પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનને ભારતે હવાઈ ક્ષેત્રના ઉપયોગની પરવાનગી આપી

પાકિસ્તાની પીએ શ્રીલંકાની મુલાકાત લેશે આ માટે ભારતે હાવાઈ ક્ષેત્રની આપી પરવાનગી દિલ્હી – ભારતે પાકિસ્તાનના પ્રધાન મંત્રી ઇમરાન ખાનને પોતાના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. ઇમરાન ખાન આવનારા અઠવાડિયાના મંગળવારે પોતાના મંત્રી મંડળ અને ઉચ્ચ-સ્તરના વ્યવસાયિક પ્રતિનિધિ મંડળ સાથે શ્રીલંકાની બે દિવસીય મુલાકાત પર જઈ રહ્યા છે જેથી સ્વાભાવિક છે કે તેઓને […]

કલમ 370ની બહાલી સુધી ભારત સાથે મંત્રણા શક્ય નથી – ઇમરાન ખાન

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ફરી કાશ્મીર રાગ આલાપ્યો કહ્યું – જમ્મૂ-કાશ્મીરના સ્વાયત્ર દરજ્જાની બહાલી સુધી ભારત સાથે કોઇ મંત્રણા શક્ય નથી ભારત હાલમાં પાકિસ્તાનને અસ્થિર કરવાનું પ્રયાસ કરી રહ્યું છે – ઇમરાન ખાન ઇસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ફરીથી કાશ્મીર રાગ આલાપ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે જમ્મૂ અને કાશ્મીરના સ્વાયત્ર દરજ્જાની બહાલી […]

પાકિસ્તાનમાં ખાદ્ય ચીજ-વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા – 1 હજાર રુપિયે કિલો આદુ તો એક ઈંડાના ભાવ 30 રુપિયા

પાકિસ્તાનમાં ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવ આસમાને ઓક કિલો આદુ 1 હજાર રુપિયે મળી રહ્યું છે ઈમરાન ખાનના સપનાનું પાકિસ્તાન મોંધવારીમાં સપડાયુ પાકિસ્તાનના વર્તમાન પ્રધાન મંત્રી ઇમરાન ખાન નવા પાકિસ્તાન બનાવવાનું સૂત્ર આપતા સત્તામાં આવ્યા હતા. જો કે તેઓ જ્યારથી સત્તામાં આવ્યા છેત્યારથી વિવાદના  વંટોળમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે, તેમના સત્તામાં આવ્યા બાદથી  પાડોશી દેશની […]

કાશ્મીર પર ધોબીપછાડ બાદ હવે ચીન જશે ઈમરાન, જનરલ બાજવા પણ હશે સાથે

ચીન પ્રવાસ દરમિયાન ઈમરાન ઉઠાવશે કાશ્મીરનો મુદ્દો દક્ષિણ એશિયા ક્ષેત્રમાં શાંતિ બહાલી મામલે થશે ચર્ચા જમ્મુ-કાશ્મીરના મામલા પર દુનિયાભરમાં દુષ્પ્રચાર કરવામાં લાગેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન મંગળવારે ચીન જઈ રહ્યા છે. ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની મુલાકાત પહેલા ઈમરાનખાનની બીજિંગ મુલાકાતમાં તેઓ રાગ કાશ્મીર આલાપીને સમર્થનની માગણી કરે તેવી શક્યતા છે. ઈમરાનખાનની ચીન મુલાકાત બે દિવસની […]

પાકિસ્તાનમાં તખ્તાપલટની આશંકા, જનરલ બાજવાએ રદ્દ કરી 111મી બ્રિગેડની રજાઓ

ઈમરાનખાનની સરકારનું કાઉન્ટડાઉન શરૂ પાકિસ્તાની સેનાની 111મી બ્રિગેડની રજાઓ રદ્દ જનરલ બાજવાએ રજાઓ રદ્દ કરવાના આપ્યા આદેશ પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકારના તખ્તાપલટની આશંકા છે. સૂત્રોને ટાંકીને અહેવાલ છે કે પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાના આદેશ પર અહીંની 111મી બ્રિગેડની રજાઓ રદ્દ કરવામાં આવી છે. જાણકારો માને છે કે પાકિસ્તાનમાં 111 બ્રિગેડનો જ ઉપયોગ […]

કાશ્મીર પર આજે પાકિસ્તાનની બોલતી બંધ કરશે PM મોદી, UNGAમાં સાંજે 7:50 વાગ્યે ભાષણ

યુએનજીએમાં પીએમ મોદીનું આજે ભાષણ પીએમ મોદી બાદ ઈમરાનખાનનું થશે સંબોધન પીએમ મોદી આતંકવાદનો મુદ્દો સંબોધનમાં ઉઠાવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે. તેમનું આ ભાષણ સાંજે 7.50 વાગ્યે શરૂ થશે. કહેવામાં આવે છે કે પીએમ મોદી આ મંચ પરથી આખી દુનિયાને આતંકવાદ વિરુદ્ધની લડાઈ માટે એકજૂટ કરશે. વડાપ્રધાન મોદી બાદ પાકિસ્તાનના […]

ઈમરાન પોતાની માળા લઈને ડોનાલ્ડ ટ્રમ્પને મળવા ગયા, તેમના પર જાદૂટોણા કરી રહ્યા હતા : તારેક ફતહ

તારેક ફતહે કાઢી પાકિસ્તાનની ઝાટકણી ઈમરાન-ટ્રમ્પની મુલાકાત પર કરી ટીપ્પણી પાકિસ્તાનમાં લઘુમતીઓ પર થઈ રહ્યા છે અત્યાચાર ન્યૂયોર્ક :પાકિસ્તાની મૂળના કેનેડિયન લેખક તારેક ફતહે ઈમરાન ખાન અને પાકિસ્તાની સરકાર પર નિશાન સાધ્યું છે. ભારતીય ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં પાકિસ્તાનની નીતિઓના કટુ આલોચક તારેક ફતહે કહ્યુ છે કે પાકિસ્તાનની અંદર ભયાનક ચીજો થઈ રહી છે, સિંધમાં […]

યુએનજીએ સમિટમાં ત્રણ વખત પીએમ મોદીની સામે હશે ઈમરાન ખાન

યુએનજીએ સમિટમાં પીએમ મોદીની સામે હશે ઈમરાન મોદી-ઈમરાનનો સમિટમાં ત્રણ વખત થશે આમનો-સામનો ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક દરમિયાન ઓછામાં ઓછા ત્રણ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વઝીરે આઝમ ઈમરાનખાનનો આમનો-સામનો થશે. આજે ત્રણ પ્રસંગે વડાપ્રધાન મોદી અને ઈમરાનખાન એક જ રૂમમાં હાજર રહેશે. પહેલીવાર યુએનજીએની ઓપનિંગ સેરેમની દરમિયાન, બીજી વખત લંચ દરમિયાન અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code