1. Home
  2. Tag "independence"

માનવજીવનમાં સ્વતંત્રતાથી મોટું કોઈ સુખ નથી અને પરતંત્રતાથી મોટું કોઈ દુઃખ નથી : રાજ્યપાલ

ગાંધીનગરઃ 99 કરોડથી વધુ મતદાતાઓ ધરાવતા ભારતમાં આજે 15 મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી થઈ રહી છે. ગાંધીનગરમાં મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ચૂંટણી તંત્રના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે, ભારત જેવા મહાન લોકતાંત્રિક રાષ્ટ્રમાં નાનામાં નાના નાગરિકના મતનું-અભિપ્રાયનું મૂલ્ય છે. લોકતંત્રથી આપણો દેશ દિવસો દિવસ […]

સાઉદી કિંગડમ પેલેસ્ટાઈનની આઝાદી વિના ઈઝરાયેલ સાથે સંબંધ સ્થાપિત નહીં કરે

નવી દિલ્હીઃ સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પેલેસ્ટાઈનની આઝાદીનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું છે કે, સ્વતંત્ર પેલેસ્ટાઈન રાજ્ય વિના સાઉદી અરેબિયા ઈઝરાયેલને માન્યતા નહીં આપે. આ સિવાય તેમણે પેલેસ્ટિનિયન લોકો સામે ઈઝરાયેલના કબજાની પણ ટીકા કરી છે. તેમણે કહ્યું કે, સાઉદી કિંગડમ સ્વતંત્ર પેલેસ્ટાઈન રાજ્યની માંગનું સમર્થન કરે છે. તેની રાજધાની પૂર્વ જેરુસલેમ […]

જમ્મુ-કાશ્મીરની જનતાને વંશવાદની રાજનીતિથી આઝાદી મળીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુના એમએ સ્ટેડિયમ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે રૂ. 32 હજાર કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, પાછલી સરકારોએ ક્યારેય આપણા સૈનિકોનું સન્માન કર્યું નથી. વન રેન્ક, વન પેન્શનને લઈને કોંગ્રેસ સરકાર છેલ્લા 40 વર્ષથી જવાનો સાથે જુઠ્ઠુ બોલતી […]

ભારતે આઝાદીના 75 વર્ષમાં અનેક ક્ષેત્રોમાં સિદ્ધિઓ હાંસલ કરીઃ અમિત શાહ

નવી દિલ્હીઃ 75 વર્ષમાં દેશે અનેક ક્ષેત્રોમાં સિદ્ધિઓ હાંસલ કરી છે. 75 વર્ષની આ યાત્રામાં દેશની લોકશાહી વધુ મજબૂત થઈ છે. તેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું.  તેમણે કહ્યું કે દેશમાં એક પક્ષની સરકાર જાય છે તો બીજી પાર્ટીની પણ સરકાર આવે છે. ગૃહ પ્રધાન શાહ ‘પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી’ના 118માં વાર્ષિક […]

પ્રધાનમંત્રી સંગ્રહાલયઃ સ્વતંત્રતા પછીના દેશના દરેક પીએમને સમર્પિત સ્મૃતિ સંગ્રહ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી સંગ્રહાલય સ્વતંત્રતા પછીના ભારતના દરેક વડાપ્રધાનને સમર્પિત સ્મૃતિ સંગ્રહ છે, અને છેલ્લા 75 વર્ષોમાં દરેક વડાપ્રધાનએ આપણા રાષ્ટ્રના વિકાસમાં કેવી રીતે યોગદાન આપ્યું છે તેનો એક વર્ણનાત્મક રેકોર્ડ છે. તે સામૂહિક પ્રયાસોનો ઇતિહાસ છે અને ભારતની લોકશાહીની સર્જનાત્મક સફળતાનો શક્તિશાળી પુરાવો છે. આપણા વડાપ્રધાનો સમાજના દરેક વર્ગ અને સ્તરોમાંથી આવ્યા હતા, કારણ […]

પ્રધાનમંત્રી સંગ્રહાલયઃ સ્વતંત્રતા પછીના દેશના દરેક પીએમને સમર્પિત સ્મૃતિ સંગ્રહ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી સંગ્રહાલય સ્વતંત્રતા પછીના ભારતના દરેક વડાપ્રધાનને સમર્પિત સ્મૃતિ સંગ્રહ છે, અને છેલ્લા 75 વર્ષોમાં દરેક વડાપ્રધાનએ આપણા રાષ્ટ્રના વિકાસમાં કેવી રીતે યોગદાન આપ્યું છે તેનો એક વર્ણનાત્મક રેકોર્ડ છે. તે સામૂહિક પ્રયાસોનો ઇતિહાસ છે અને ભારતની લોકશાહીની સર્જનાત્મક સફળતાનો શક્તિશાળી પુરાવો છે. આપણા વડાપ્રધાનો સમાજના દરેક વર્ગ અને સ્તરોમાંથી આવ્યા હતા, કારણ […]

જનજાતિ સમાજે ભારતની સ્વતંત્રતા માટે અનેરુ યોગદાન આપ્યું છે : રાષ્ટ્રીય અનુસુચિત જનજાતિ આયોગ

અમદાવાદઃ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેશન હોલ ખાતે રાષ્ટ્રીય અનુસુચિત જનજાતિ આયોગના ચેરમેન હર્ષ ચૌહાણના અધ્યક્ષસ્થાને સ્વતંત્રતા સંગ્રામમાં જનજાતિ નાયકોએ આપેલા યોગદાન અને બલિદાનોનું પ્રતીત કરાવવા પહેલીવાર કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે સમગ્ર દેશમાં 100થી વધુ વિશ્વ વિદ્યાલયમાં સમાજના યુવા ધનને આઝાદીના લડવૈયા સાથે જનજાતિ સમાજના યોગદાન અંગે માહિતગાર […]

જૂનાગઢ અને ભારત દેશની આઝાદીનો કંઈક આવો છે ઈતિહાસ,જાણો

રાજકોટ: સમગ્ર ભારત દેશ 15 ઓગષ્ટના દિવસે સ્વતંત્રતા દિવસ ઉજવે છે, દેશના લોકોમાં આ દિવસે અનેરો ઉત્સાહ પણ જોવા મળતો હોય છે, પણ આ દેશનું દૂર્ભાગ્ય પણ કહી શકાય કે જ્યારે જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર જેવા રજવાડાઓએ ભારત સાથે ન જોડાવાની ઈચ્છા દર્શાવીને દેશની અખંડતા માટે તકલીફ ઉભી કરી હતી. આઝાદી સમયે જૂનાગઢ ભારત સાથે […]

આઝાદીની 75મી વર્ષગાંઠ પર દિલ્હીમાં 25 લાખ તિરંગા વહેંચાશે,CM કેજરીવાલની જાહેરાત

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની જાહેરાત દિલ્હી સરકાર 25 લાખ ત્રિરંગાનું વિતરણ કરશે આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરાશે  દિલ્હી:રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે.તેમણે કહ્યું કે,આ વખતે આઝાદીની 75મી વર્ષગાંઠ પર આપણે બધા સાથે મળીને ત્રિરંગો ફરકાવીશું.સાથે તેઓ રાષ્ટ્રગીત પણ ગાશે. દરેક હાથમાં ત્રિરંગો હશે.અરવિંદ કેજરીવાલે કહ્યું કે,આજે હું લોકોને અપીલ કરવા માંગુ […]

ઈન્દિરા ગાંધીની મુસદ્દીથી બાંગ્લાદેશને આઝાદી મળી હતીઃ કોંગ્રેસ દ્વારા ઊજવણી કરાશે

અમદાવાદઃ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશને વર્ષ 1971માં પાકિસ્તાનમાંથી આઝાદી મળી હતી. પૂર્વ પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થયાં છે. જેની બાંગ્લાદેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં કરવામાં આવી હતી. વર્ષ 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં પાકિસ્તાનનો પરાજય થયો હતો. હવે કોંગ્રેસ પોતાના સુવર્ણકાળને ફરીથી તાજો બેઠી થવાનો પ્રયાસ કરી રહી છે. વર્ષ 1971ના યુદ્ધમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code