1. Home
  2. Tag "India-England T-20 Series"

કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે GCAનો મોટો નિર્ણય, ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની 3 મેચ પ્રેક્ષકો વગર રમાશે

રાજ્યમાં અને અમદાવાદમાં કોરોના કેસ વધતા લેવાયો નિર્ણય ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે બાકી રહેલી ત્રણેય ટી-20 મેચ પ્રેક્ષકો વગર રમાશે જે લોકોએ ટિકિટ ખરીદી છે તે લોકોને ટિકિટના પૈસા રિફંડ અપાશે અમદાવાદ: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે તેને ધ્યાનમાં લઇને ગુજરાત ક્રિકેટ એસોસિયેશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code