ભારત-શ્રીલંકા સીરિઝ પર સંકટના વાદળોઃ શ્રીલંકાના બેટીંગ કોચને લાગ્યું કોરોનાનું સંક્રમણ
દિલ્હીઃ વિરાટ કોહલીની કપ્તાની હેઠળ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરિઝ રમશે. બીજી તરફ ભારતની શિખર ધવનની આગેવાની હેઠળ અન્ય ટીમ શ્રીલંકામાં તેની જ ધરતી ઉપર સિમિત ઓવરની મેચમાં પડકાર ફંકવાની તૈયારી કરી રહી છે. જો કે, સીરિઝના આયોજનને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યાં છે. શ્રીલંકાના બેટીંગ કોચ ગ્રાન્ટ ફ્લાવરને કોવિડ-19 પોઝિટિવ આવતા […]