1. Home
  2. Tag "Indian Cricket Team"

ઋષભ પંતની ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન તરીકે નિમણૂક,રોહિત શર્માની સાથે મળીને નિભાવશે જવાબદારી

ટીમ ઇન્ડિયાને મળ્યો નવો ઉપ-કપ્તાન ઋષભ પંતની વાઇસ કેપ્ટન તરીકે નિમણૂક કરાઈ રોહિત શર્માની સાથે મળીને નિભાવશે જવાબદારી મુંબઈ:ભારતીય ક્રિકેટ ટીમમાં કેપ્ટન અને વાઇસ કેપ્ટન સતત બદલાતા રહે છે. વિરાટ કોહલીએ ત્રણેય ફોર્મેટની કેપ્ટનશીપ છોડ્યા બાદ રોહિત શર્માને T20 અને ODI ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે KL રાહુલને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે, પરંતુ […]

ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે આજે ખરાખરીનો જંગ, ભારતીય ક્રિકેટ ટીમ માટે કરો યા મરોની સ્થિતિ

ભારત માટે જીત જરૂરી પાકિસ્તાન સામે થઈ હતી ભારતની હાર પાકિસ્તાને ન્યુઝીલેન્ડને પણ કચડ્યું મુંબઈ :આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ખરાખરીનો જંગ થવા જઈ રહ્યો છે, ભારત અને ન્યુઝીલેન્ડ કે જે બંન્ને ટીમને પાકિસ્તાનની ક્રિકેટ ટીમે હરાવી દીધી છે અને પોતાનું નામ લગભગ સેમિફાઈનલમાં નક્કી કર્યું છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી આજની મેચમાં જે […]

ભારતીય ક્રિકેટ ટીમ ઉપર કોરોનાનું સંકટઃ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી થયાં આઈસોલેટ

દિલ્હીઃ કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. હાલ બંને દેશના ખેલાડીઓ વચ્ચે ચોથી ટેસ્ટ રમાઈ રહી છે. દરમિયાન ટેસ્ટના ત્રીજા દિવસે સાંજના સમયે ભારતીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે. રિપોર્ટ પોઝિટિવ આવતા શાસ્ત્રી સેલ્ફ આઈસોલેટ થયા હોવાનું જાણવા મળે છે. મીડિયા રિપોર્ટ અનુસાર શનિવારે […]

ભારતીય ક્રિકેટર કૃણાલ પંડ્યા કોરોનાથી સંક્રમિત, શ્રીલંકા સાથેની ટી 20 સિરીઝ મોકૂફ

ભારતીય ક્રિકેટર કૃણાલ પંડ્યાને થયો કોરોના શ્રીલંકા સાથેની ટી 20 સિરીઝ મોકૂફ બંને ટીમોને આઈસોલેટ કરવામાં આવી  મુંબઈ : ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટી 20 મેચ કોરોના વાયરસ સંક્રમણનો કેસ આવવાના કારણે મોકૂફ રાખવામાં આવી છે. શ્રીલંકામાં યોજાનારી આ સિરીઝ માટે કોલંબોમાં હાજર ભારતીય ટીમના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોનાવાયરસ સંક્રમણની ચપેટમાં આવી ગયા છે, […]

ભારતીય ક્રિકેટ ટીમનો શ્રીલંકા પ્રવાસ: મેચ માટેનું નવું શિડ્યુલ જાહેર

ભારતીય ક્રિકેટ ટીમનો શ્રીલંકા પ્રવાસ કેટલાક ખેલાડીને થયો હતો કોરોના તે બાદ ફરીથી મેચનું નવું શિડ્યુલ જાહેર મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમ હાલ શ્રીલંકાના પ્રવાસે છે. ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકામાં ૧૩મી જુલાઈથી મેચ રમવાનું શરૂ કરવાનું હતુ પરંતુ હવે તે હવે વન ડે શ્રેણીનો પ્રારંભ તારીખ ૧૮મી જુલાઈથી થશે. ભારત અને શ્રીલંકા વચ્ચે તારીખ 20 અને […]

શ્રીલંકા પ્રવાસઃ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ મુંબઈ પહોંચ્યાં

મુંબઈઃ શ્રીલંકાના પ્રવાસે જનારી ભારતીય ટીમ મુંબઈ પહોંચી ચુકી છે. કોલંબો માટે ઉડાન ભર્યા પહેલા શિખર ધવનની આગેવાનીવાળી આ ટીમ તા. 28મી જૂન સુધી ક્વોરન્ટીન રહેશે. આ દરમિયાન ટીમને છ વાર આરટી-પીસીઆર ટેસ્ટમાંથી પસાર થવું પડશે. કોલંબો પહોંચ્યા બાદ ટીમ ઈન્ડિયા હોટલમાં 3 દિવસ હોટલમાં જ રોકાણ કરશે. ત્યાર બાદ ટ્રેનિંગ લઈ શકશે. બીસીઆઈએ ટ્વીટ […]

WTC ફાઈનલઃ ભારતીય ક્રિકટ ટીમે પહેલી ગ્રુપ ટ્રેનિંગમાં લીધો ભાર

સાઉથેમ્પટનઃ ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડમાં ક્વોરન્ટીન અવધી પુરી કરીને ન્યૂઝીલેન્ડ સામે તા. 18મી જૂનના રોજ રમાનારી આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની તૈયારીઓમાં જોતરાઈ છે. કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમે ધ રોઝ બાઉલ સ્ટેડિયમમાં પહેલી ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી હતી તેમજ નેટ્સ અભ્યાસમાં ભાગ લીધો હતો. બીસીસીઆઈએ પહેલી ટ્રેનિંગ સત્રનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો […]

ભારતીય ક્રિકેટ ટીમના બેસ્ટમેન કેએલ રાહુલની પોસ્ટ ઉપર ફિલ્મ અભિનેત્રીએ કરી આવી કોમેન્ટ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેસ્ટમેન કે.એલ.રાહુલ એપેન્ડિક્સના ઓપરેશન પછી હવે પુરી રીતે ફીટ છે. કેએલ રાહુલ આગામી મહિને ઈંગ્લેન્ડની ધરતી ઉપર રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ અને ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચને લઈને હાલ જોરદાર ટ્રેનિંગ કરી રહ્યો છે. રાહુલ ક્રિકેટના મેદાનની અંદર જેટલો હિટ છે એટલો જ મેદાનમાં બહાર ચર્ચામાં રહે છે. […]

ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને કરાઇ ક્વોરેન્ટાઇન

ભારતીય ક્રિકેટ ટીમ 2 જૂનના રોજ ઇંગ્લેન્ડ પ્રવાસ માટે થશે રવાના આ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને 19મેથી ક્વોરેન્ટાઇન કરવામાં આવી છે બાયોબબલમાં પ્રવેશ્યો હોવાથી વિરાટ કોહલીને હાલમાં અલગ રાખવામાં આવ્યો છે નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમનું શેડ્યુલ પેક છે. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ અને એ પછી ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટની સીરિઝ […]

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ડ્રોમાં પરિણામે તો ?, ભારતીય ટીમને સતાવતો સવાલ

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડ સામે તા. 18થી 22મી જૂન સુધી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમશે. જો કે, આ ફાઈનલને લઈને આઈસીસી દ્વાગા જાહેર કરનારા નિયમોની ભારતીય ટીમ રાહ જોઈ રહી છે. સાઉથમ્પટનમાં રમાનારી આ મેચ ડ્રો થાય અથવા વરસાદના કારણે રદ થાય તો તેવા સવાલોથી ભારતીય ટીમ મુઝવણમાં મુકાઈ છે. બીસીસીઆઈના અધિકારીના જણાવ્યા અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code