તહેવારોનાં સમયમાં યાત્રીઓ માટે સારા સમાચાર -આજથી રેલવે એ શરૂ કરી 392 ટ્રેન
યાત્રાના શોખીન લોકો માટે સારા સમાચાર રેલવેએ તહેવારમાં વધારે ટ્રેન દોડાવાની કરી જાહેરાત રેલવે તહેવારના સમયમાં 392 ટ્રેન દોડાવાની કરી જાહેરાત અમદાવાદ: સમગ્ર દેશમાં કોરોના મહામારીને કારણે લોકડાઉન કરવાની ફરજ પડી હતી ત્યાર બાદ અનેક વાહન વ્યવહાર પણ ઠપ્પ થયો હતો, જરૂરી સેવાઓને બાદ કરતા અનેક ટ્રેન પણ બંધ કરવામાં એવી હતી,જોકે ધીમે ધીમે અનલૉક […]