સીરિયામાં સ્થિતિ વણસીઃ ભારત સરકારે પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જારી
નવી દિલ્હી: સીરિયામાં દિવસેને દિવસે બગડતી પરિસ્થિતિ વચ્ચે વિદેશ મંત્રાલયે સીરિયા માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. આ એડવાઈઝરીમાં ભારતીય નાગરિકોને આગામી આદેશ સુધી સીરિયાની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી આ એડવાઈઝરી સીરિયાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને આવી છે. હાલમાં સીરિયાની મુસાફરી ખૂબ જ જોખમી છે. વિદેશ મંત્રાલયના […]